ETV Bharat / state

અરવલ્લી રતનપુરની સરહદે 25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું - 25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન કરાઇ છે. અનલોક-1ની શરૂઆત બાદ રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા અરવલ્લીની સરહદ પર લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.

25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
author img

By

Published : Jun 26, 2020, 7:24 PM IST


શામળાજી :આ અંગે વિગત આપતા ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી વૈષ્ણવે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 200ને પાર પંહોચી ગઇ છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુર સરહદ પર આરોગ્યની ટીમ હમેશા કાર્યરત રહે છે.

25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું


જેમાં જૂન માસના 25 દિવસ દરમિયાન રતનપુર બોર્ડર પર રાજસ્થાન અને અન્ય પ્રાંતના તેમજ ગુજરાત રાજયના આસપાસના જિલ્લાઓમાંથી 6573 ટ્રાન્સપોર્ટના માલવાહક તેમજ ખાનગી વાહનોના વાહનચાલકોએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં 17078 પ્રવાસીઓના આરોગ્યની તપાસ હેલ્થની 10 ટીમો દ્વારા કરવામાં આવી હતી.


શામળાજી :આ અંગે વિગત આપતા ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી વૈષ્ણવે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 200ને પાર પંહોચી ગઇ છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુર સરહદ પર આરોગ્યની ટીમ હમેશા કાર્યરત રહે છે.

25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું
25 દિવસમાં 6273 વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું


જેમાં જૂન માસના 25 દિવસ દરમિયાન રતનપુર બોર્ડર પર રાજસ્થાન અને અન્ય પ્રાંતના તેમજ ગુજરાત રાજયના આસપાસના જિલ્લાઓમાંથી 6573 ટ્રાન્સપોર્ટના માલવાહક તેમજ ખાનગી વાહનોના વાહનચાલકોએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં 17078 પ્રવાસીઓના આરોગ્યની તપાસ હેલ્થની 10 ટીમો દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.