ETV Bharat / state

આણંદમાં ગેસ્ટહાઉસમાં આત્મહત્યા મામલોઃ પત્ની અને સસરિયાઓ સામે દુષપ્રેરણાની ફરિયાદ - anand updates

આણંદ જિલ્લાની પણસોરા ચોકડી પાસે આવેલી સિલ્વર ગેસ્ટ હાઉસમાં 20 જાન્યુઆરી, 2020ના રોજ અમદાવાદના રહેવાસી મિલન જયેશભાઈ પટેલ નામના યુવાને ગેસ્ટહાઉસના 8 નમ્બરની રૂમમાં પંખા પર લટકી આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી હતી. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી મૃતક દ્વારા લખેલી ચિઠ્ઠી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે યુવકની પત્ની અને સસરિયાઓ સામે દુષપ્રેરણાની ફરિયાદ થઈ છે.

સિલ્વર ગેસ્ટ હાઉસ
સિલ્વર ગેસ્ટ હાઉસ
author img

By

Published : Feb 5, 2020, 1:17 PM IST

આણંદઃ અમદાવાદના મણિનગરમાં રહેતા મિલન જયેશભાઈ પટેલ (ઉંમર વર્ષ ૨૫) છેલ્લા નવ વર્ષથી તેની સાથે અભ્યાસ કરતી જેનિશા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જોકે જેનિશાના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈ પરિવારે જેનિશાને વર્ષ 2017માં કેનેડા મોકલી દીધી હતી. કેનેડાથી પરત આવતા જેનિશા સાથે મિલને તારીખ 18 જૂન, 2018ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, જેની જાણ જેનિશાના પરિવારને નહોતી.

તારીખ 27 જૂન, 2018ના રોજ જેનિશા કેનેડા જતી રહી હતી, જોકે મિલનને વિઝા ન મળતા તે જઈ શક્યો નહોતો, તે દરમ્યાન જેનિશાને ટીબી થઈ જતા જેનિશા તે ભારત પરત ફરી હતી. જેનિશાએ લગ્નની વાતચીત કરવા મિલનના પરિવારને તેના ઘરે બોલાવ્યાં હતાં, જ્યાં જેનિશાના પરિવારના સભ્યોએ મિલનના માતા પિતાને અપમાનિત કર્યા હતાં, જેમાં જેનિશાએ પણ ભાગ ભજવ્યો હતો, જેને લઈ મિલનને લાગી આવ્યું હતું.

આ બનાવ બાદ મિલન પર જેનિશા અને તેના પરિવારના સભ્યો થકી અવાર નવાર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતુ હતું, જેથી આખરે કંટાળીને મિલને 20 જાન્યુઆરી, 2020ના રોજ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું, આ અંગે ભાલેજ પોલીસે પત્ની જેનિશા, તેના પિતા કિરીટભાઈ પટેલ, માતા ગીતાબેન પટેલ, મામા સુહાશભાઈ તથા નાના મફતભાઈ સામે ફરિયાદ દાખલ કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આણંદઃ અમદાવાદના મણિનગરમાં રહેતા મિલન જયેશભાઈ પટેલ (ઉંમર વર્ષ ૨૫) છેલ્લા નવ વર્ષથી તેની સાથે અભ્યાસ કરતી જેનિશા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જોકે જેનિશાના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈ પરિવારે જેનિશાને વર્ષ 2017માં કેનેડા મોકલી દીધી હતી. કેનેડાથી પરત આવતા જેનિશા સાથે મિલને તારીખ 18 જૂન, 2018ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, જેની જાણ જેનિશાના પરિવારને નહોતી.

તારીખ 27 જૂન, 2018ના રોજ જેનિશા કેનેડા જતી રહી હતી, જોકે મિલનને વિઝા ન મળતા તે જઈ શક્યો નહોતો, તે દરમ્યાન જેનિશાને ટીબી થઈ જતા જેનિશા તે ભારત પરત ફરી હતી. જેનિશાએ લગ્નની વાતચીત કરવા મિલનના પરિવારને તેના ઘરે બોલાવ્યાં હતાં, જ્યાં જેનિશાના પરિવારના સભ્યોએ મિલનના માતા પિતાને અપમાનિત કર્યા હતાં, જેમાં જેનિશાએ પણ ભાગ ભજવ્યો હતો, જેને લઈ મિલનને લાગી આવ્યું હતું.

આ બનાવ બાદ મિલન પર જેનિશા અને તેના પરિવારના સભ્યો થકી અવાર નવાર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતુ હતું, જેથી આખરે કંટાળીને મિલને 20 જાન્યુઆરી, 2020ના રોજ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું, આ અંગે ભાલેજ પોલીસે પત્ની જેનિશા, તેના પિતા કિરીટભાઈ પટેલ, માતા ગીતાબેન પટેલ, મામા સુહાશભાઈ તથા નાના મફતભાઈ સામે ફરિયાદ દાખલ કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Intro:આણંદ જિલ્લાની પણસોરા ચોકડી પાસે આવેલ સિલ્વર ગેસ્ટ હાઉસ માં ગત 20 જાન્યુઆરી ના દિવસે અમદાવાદ ના મણિનગર ના રહેવાસી મિલન જયેશભાઈ પટેલ નામના યુવાન દ્વારા ગેસ્ટહાઉસમાં 8 નમ્બર ની રૂમ માં પાંખે લટકી આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી દીધી હતી.પોલીસ દ્વારા ઘટના ની જાણ થતાં ઘટના સ્થળે થી મૃતક દ્વારા લખેલી અંતિમ ચિઠ્ઠી પણ કબજે લેવામાં આવી હતી જે આધારે પરિવાર દ્વારા ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


Body:પ્રાપ્ત માહિતી અનુસાર બિરેન પટેલે કોર્ટ મેરેજ છૂટા કરવા માટે પદે અને તેરા ગઢડા સભ્યો દ્વારા યુવક અરે તારા પરિવારજનોને બાદ સારી રીતે ટોર્ચર કરતા હોવાનું યુવકે પણસોરા ગેસ્ટ હાઉસ આવીને ગળે ફાંસો ખાઈ લેતા અફઘાન કરી લીધો હોવાનું ખુલતાં જ ગઇકાલે પોલીસે યુવકની પત્ની સહિત તેમના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

અમદાવાદના મણિનગર ખાતે રહેતા મિલન જયેશભાઈ પટેલ (ઉંમર વર્ષ ૨૫) છેલ્લા નવ વર્ષથી તેની સાથે અભ્યાસ કરતી જેનીશા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો બંને એકબીજાને ચાહતા હતા જોકે જેનિસના પરિવારજનોને આ સંબંધ મંજુર નહોતો જેને લઈ પરિવારે જેનિશા ને વર્ષ 2017 કેનેડા મોકલી દેવામાં આવી હતી જો કે કેનેડા ગયા બાદ પણ જેનિશા અને મિલન એકબીજા સાથે ફોન પર સંપર્કમાં રહેતા હતા દરમિયાન કેનેડાથી પરત ફરેલ જેનિશા સાથે મિલન એ ગત તારીખ 18/06/2018 ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા જેની જાણ જેનિશા ના પરિવાર ને કરવામાં આવી નહોતી તારીખ 27/06/2018 ના રોજ જેનિશા પરત કેનેડા જતી રહી હતી.જોકે મિલન ને વિઝા ન મળતા તે જઈ શક્યો ન હતો.દરમ્યાન જેનિશા ને ટીબી થઈ જતા જેનિશાના મામા રાજેશભાઈ અને ત્યાર બાદ ગીતાબેન તેની મામી તેની સાથે રહેવા આવ્યા હતા.જેથી મિલન અને જેનિશા વચ્ચે વાતચીત બંધ થઈ જાવા પામી હતી.બાદમાં જેનિશા અને તેની મામી ભારત પરત ફર્યા હતા.

ભારત પરત ફરેલી જેનિશા એ લગ્ન ની વાતચીત કરવા મિલન ના પરિવાર ને તેના ઘરે બોલાવ્યા હતા.જ્યાં જેનિશા ના પરિવાર ના સભ્યોએ મિલન ના માતા પિતા ને અપમાનિત કરીને હડધૂત કર્યા હતા.જેમાં જેનિશા એ પણ ભાગ ભજવ્યો હતો.જે ને લઈ મિલન ને લાગી આવ્યું હતું.

આ બનાવ બાદ મિલન ઉપર જેનિશા અને તેના પરિવાર ના સભ્યો થકી અવાર નવાર છૂટાછેડા માટે દબાણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું,જેથી આખરે કંટાળી ને મિલને ગત 20 જાન્યુઆરી ના રોજ પણસોરા ચોકડી પાસે આવેલ સિલ્વર ગેસ્ટહાઉસમાં રૂમ નંબર 8 માં ચાર પાન ની અંતિમ ચિઠ્ઠી લખીને પંખા સાથે દોરડું બાંધીને ગળે ફાસો ખાઈ ને જીવન ટુકાવ્યું હતું,આ અંગે ભાલેજ પોલીસે પત્ની જેનિશા તેના પિતા કિરીટભાઈ પટેલ,તેની માતા ગીતાબેન પટેલ,મામા સુહાશભાઈ તથા નાના મફતભાઈ સામે ફરિયાદ દાખલ કરી આત્મહત્યા માટે દુષપ્રેરણ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.