ETV Bharat / state

ચરોતરમાં માવઠાથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન

આણંદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર ડીપ્રેશન સિસ્ટમથી સમુદ્રમાં 'ક્યાર' નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. જેની વિપરીત અસર ગુજરાતમાં વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત અને ખાસ કરીને ચરોતરમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે થયેલ માવઠાથી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

author img

By

Published : Oct 30, 2019, 10:10 PM IST

Updated : Oct 30, 2019, 10:44 PM IST

ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન

આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ડાંગરની કાપણી થતી હોય છે. પરંતુ, ગત રોજ આવેલા વાતાવરણના પલટાના કારણે થયેલ માવઠાથી ચરોતર પંથકમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન

આ પણ વાંચો: ચરોતરમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન થવાની ભીતિ

ખેડૂતોના માનવા અનુસાર આ સિઝનમાં ડાંગરના પાકને 80 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. ચરોતર પંથક જ્યાં 70 ટકા વસ્તી ખેતી પર નિર્ભર કરે છે, ત્યારે કમોસમી વરસાદ વરસતા જગતના તાતની મહેનત ઉપર પાણી ફરી વળ્યાની ઘટનાઓ સામે આવી છે. તમામ ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, ત્યારે સરકાર દ્વારા ખેતીના બહુમૂલ્ય પાકને થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
આ સંદર્ભે ETV BHARAT દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે પાકને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવાની પ્રાથમિક જાણકારી આપી હતી.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
સરકારી સર્વે સરકાર સુધી અને ખેતીવાડીમાં થયેલ નુકશાનનું વળતર ખેડૂત સુધી ક્યારે પહોંચે છે તે તો આવનાર સમય બતાવશે. પરંતુ, હાલ ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત નવા વર્ષની શરૂઆતમાં જ કફોડી બનવા પામી છે. સાથે સાથે આવનાર શિયાળું સિઝનમાં વાવણી કરવા માટે ઉપયોગમાં લેવા સારું તૈયાર કરાયેલા ધરુંને પણ વરસાદી પાણી અને પવનથી મોટું નુકસાન થયું છે. જે ખેતીની આવનારી સીઝન માટે પણ નુકશાન સર્જ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત પર આવી પડેલ આસમાની આફતથી ચરોતરમાં નુકસાનનું મોજુ ફરી વળ્યું છે. તેવા સંજોગોમાં ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન

આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ડાંગરની કાપણી થતી હોય છે. પરંતુ, ગત રોજ આવેલા વાતાવરણના પલટાના કારણે થયેલ માવઠાથી ચરોતર પંથકમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન

આ પણ વાંચો: ચરોતરમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન થવાની ભીતિ

ખેડૂતોના માનવા અનુસાર આ સિઝનમાં ડાંગરના પાકને 80 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. ચરોતર પંથક જ્યાં 70 ટકા વસ્તી ખેતી પર નિર્ભર કરે છે, ત્યારે કમોસમી વરસાદ વરસતા જગતના તાતની મહેનત ઉપર પાણી ફરી વળ્યાની ઘટનાઓ સામે આવી છે. તમામ ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, ત્યારે સરકાર દ્વારા ખેતીના બહુમૂલ્ય પાકને થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
આ સંદર્ભે ETV BHARAT દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે પાકને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવાની પ્રાથમિક જાણકારી આપી હતી.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
સરકારી સર્વે સરકાર સુધી અને ખેતીવાડીમાં થયેલ નુકશાનનું વળતર ખેડૂત સુધી ક્યારે પહોંચે છે તે તો આવનાર સમય બતાવશે. પરંતુ, હાલ ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત નવા વર્ષની શરૂઆતમાં જ કફોડી બનવા પામી છે. સાથે સાથે આવનાર શિયાળું સિઝનમાં વાવણી કરવા માટે ઉપયોગમાં લેવા સારું તૈયાર કરાયેલા ધરુંને પણ વરસાદી પાણી અને પવનથી મોટું નુકસાન થયું છે. જે ખેતીની આવનારી સીઝન માટે પણ નુકશાન સર્જ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત પર આવી પડેલ આસમાની આફતથી ચરોતરમાં નુકસાનનું મોજુ ફરી વળ્યું છે. તેવા સંજોગોમાં ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
Intro:અરબી સમુદ્રમાં લો પ્રેશર ડીપ્રેશન સિસ્ટમથી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે જેની વિપરીત અસર ગુજરાતમાં વાતાવરણ ઉપર જોવા મળી રહી છે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ચરોતરમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે થયેલ માવઠા થી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.


Body:આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ડાંગર નો માલ પાક થતું હોય છે દિવાળી આસપાસ ડાંગર ની કાપણી થતી હોય છે પરંતુ ગત રોજ આવેલા વાતાવરણના પલટાના કારણે થયેલ માવઠાં થી ચરોતર પંથકમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

ખેડૂતોનું માન્યે તો આ સિઝનમાં ડાંગરના પાકને 80 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે ચરોતર પંથક જ્યાં 70 ટકા વસ્તી ખેતી પર નિર્ભર કરે છે ત્યારે કમોસમી વરસાદ વરસતા જગતના તાત ની મહેનત ઉપર પાણી ફરી વળ્યા ની ઘટનાઓ સામે આવી છે. તમામ ખેડૂતો પોતાના પાક લઈને ચિંતિત છે ત્યારે સરકાર દ્વારા ખેતીના બહુમૂલ્ય પાકને થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ સંદર્ભે etv ભારત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલ નો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જલદીમાં જલદી પાકને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે તે માટે કામગીરી હાથ ધરવાની પ્રાથમિક જાણકારી આપી છે.

સરકારી સર્વે સરકાર સુધી અને ખેતીવાડીમાં થયેલ નુકશાનનું વળતર ખેડૂત સુધી ક્યારે પહોંચે છે તે તો આવનાર સમય બતાવશે પરંતુ હાલ ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત નવ વર્ષની શરૂઆતમાં જ કફોડી બનવા પામી છે સાથે સાથે આવનાર શિયાળું સિઝનમાં વાવણી કરવા માટે ઉપયોગમાં લેવા સારું તૈયાર કરાયેલા ધરું ને પણ વરસાદી પાણી અને પવન થી મોટું નુકસાન થયું છે જે ખેતી ની આવનારી સીઝન માટે પણ નુકસાન સર્જ્યું છે.

નવ વર્ષની શરૂઆતમાં જગતના તાત પર આવી પડેલ આસમાની આફતથી ચરોતરમાં ચારેતરફ નુકસાનનું મોજુ ફરી વળ્યું છે તેવા સંજોગોમાં ખેતી પર જીવન નિર્વાહ કરતા ખેડૂતો ના મોઢા નો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.


Conclusion:બાઈટ: મહેશભાઈ પટેલ( ખેડૂત)
બાઈટ. પ્રફુલભાઇ પટેલ( ખેડૂત)
બાઈટ. પંકજભાઈ પટેલ (ખેડુત)
બાઈટ. હિતેશભાઈ પટેલ( ખેડૂત)

[ નોંધ:- હિન્દી ડેસ્ક (નેશનલ) માટે હિન્દીમાં પણ બાઈટ ફાઇલ કરી છે.]
Last Updated : Oct 30, 2019, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.