ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાને આણંદમાં કર્યું ગાલ્યાણા બ્રિજનું લોકાર્પણ - આણંદ

આણંદ: ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત આણંદ અને અમદાવાદ જિલ્લાને જોડતા પુલનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Anand
author img

By

Published : Aug 13, 2019, 10:43 PM IST

છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદી પર ગાલ્યાણા બ્રિજ જે ક્ષતિગ્રસ્ત હોવાથી બ્રિજને યાતાયત માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા માર્ગ પર ડાઈવર્ઝન આપતા યાત્રીઓને 70 કિલોમીટર ફરીને જવા ફરજ પડતી હતી. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાબરમતી નદી પર 416 મીટરની લંબાઈ ધરાવતો 3 માર્ગીય બ્રિજ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કરી સ્થાનિકો માટે ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યપ્રધાન અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આણંદમાં કર્યું ગાલ્યાણા બ્રિજનું લોકાર્પણ

દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો માર્ગ જ્યાં સાબરમતી બ્રીજ પર આપવામાં આવેલ ડાયવર્ઝન નદીમાં આવેલા પાણીના પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થતા ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત બ્રિજને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી માત્ર ગણતરીના દિવસો મા જ પ્રજા માટે ખુલ્લો મુકતા હવે રોજના 15 થી 17 હજાર સાધનોને 70 કિલોમીટર ફરીને જવું નહીં પડે. જે માર્ગ પર આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તે માર્ગ વાસદથી બગોદરા સુધી એટલે કે 100 કિલોમીટરનો માર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી પણ આવનાર 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જે પ્રોજેક્ટ 1700 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જેથી સ્થાનિક નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ અને ખેડાના સંસદ સભ્ય મિતેશભાઇ તથા દેવસિંહ આણંદ, જિલ્લાના પૂર્વ સાંસદ દિલીપ પટેલ, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, ચોટીલાના ધારાસભ્ય પૂનમ પરમાર સહિત પક્ષના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદી પર ગાલ્યાણા બ્રિજ જે ક્ષતિગ્રસ્ત હોવાથી બ્રિજને યાતાયત માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા માર્ગ પર ડાઈવર્ઝન આપતા યાત્રીઓને 70 કિલોમીટર ફરીને જવા ફરજ પડતી હતી. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાબરમતી નદી પર 416 મીટરની લંબાઈ ધરાવતો 3 માર્ગીય બ્રિજ માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કરી સ્થાનિકો માટે ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યપ્રધાન અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આણંદમાં કર્યું ગાલ્યાણા બ્રિજનું લોકાર્પણ

દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો માર્ગ જ્યાં સાબરમતી બ્રીજ પર આપવામાં આવેલ ડાયવર્ઝન નદીમાં આવેલા પાણીના પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થતા ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત બ્રિજને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી માત્ર ગણતરીના દિવસો મા જ પ્રજા માટે ખુલ્લો મુકતા હવે રોજના 15 થી 17 હજાર સાધનોને 70 કિલોમીટર ફરીને જવું નહીં પડે. જે માર્ગ પર આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તે માર્ગ વાસદથી બગોદરા સુધી એટલે કે 100 કિલોમીટરનો માર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી પણ આવનાર 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જે પ્રોજેક્ટ 1700 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જેથી સ્થાનિક નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ અને ખેડાના સંસદ સભ્ય મિતેશભાઇ તથા દેવસિંહ આણંદ, જિલ્લાના પૂર્વ સાંસદ દિલીપ પટેલ, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, ચોટીલાના ધારાસભ્ય પૂનમ પરમાર સહિત પક્ષના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત આણંદ અને અમદાવાદ જિલ્લાને જોડતો પુલ ના લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું.


Body:છેલ્લા ઘણા સમય થી સાબરમતી નદી પર ગાલ્યાણા બ્રિજ જે ક્ષતિગ્રસ્ત હોવાથી બ્રિજ ને યતાયત માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને જોડતા માર્ગ પર ડાઈવર્ઝન અપાતો યાત્રીઓને 70 કિલોમીટર ફરીને જવા ફરજ પડતી હતી
ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાબરમતી નદી પર 416 મીટરની લંબાઈ ધરાવતો 3 માર્ગીય bridge માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કરી સ્થાનિકો માટે ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રશંગે રાજ્યકક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આણંદ અને ખેડા ના સંસદ સભ્ય મિતેશભાઇ તથા દેવસિંહ આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ દિલીપ પટેલ ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ ચોટીલા ના ધારાસભ્ય પૂનમ પરમાર સહિત પક્ષના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી હતી.

દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર સાથે જોડતો માર્ગ જ્યાં સાબરમતી બ્રીજ પર આપવામાં આવેલ ડાયવર્ઝન નદીમાં આવેલ પાણીના પ્રવાહ ને કારણે ક્ષતિગ્રસ્ત થતા ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત બ્રિજનેયુદ્ધ ના ધોરણે પૂર્ણ કરી માત્ર ગણતરી ના દિવસો માંજ પ્રજા માટે ખુલ્લો મુકતા હવે રોજના 15 થઈ 17 હજાર સાધનો ને 70 કિલોમીટર ફરીને જવું નહીં પડે જે માર્ગ પર આ બ્રિજ નું લોકાર્પણ કરવા માં આવ્યું તે માર્ગ વાસદ થી બગોદરા સુધી એટલેકે 100 કિલોમીટર નો માર્ગ ને 6 માર્ગીય માર્ગ બનાવવા ની કામગીરી પણ આવનાર 2 વર્ષ માં પૂર્ણ કરવામાં આવશે જે પ્રોજેક્ટ 1700 કરોડ રૂપિયા ના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે જે થી સ્થાનિક નાગરિકો એ સરકાર નો આભાર માન્યો હતો.

આ પ્રશંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ બ્રિજ ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબજ ઓછા સમયમાં પૂર્ણ કરી પ્રજા માટે ખુલ્લો મુકયો છેઅને વધુમાં જણાવ્યું હતું કે વાસદ થી બગોદરા નું 100 કિલોમીટર ના માર્ગ નું કામ પણ આવનાર થોડા સમય માં પૂર્ણ કરી પ્રજા માટે ખુલ્લો મુકાશે જેથી આણંદ ખેડા અને અમદાવાદના રહેવાસીઓ ને યાતયાત માં સગવડતા ઉભી થશે....

બાઈટ :બળવંતસિંહ (સ્થાનિક)
બાઈટ : પ્રભાતસિંહ (સ્થાનિક)

બાઈટ:નીતિન પટેલ (ના.મુખ્યપ્રધાન ગુજરાત રાજ્ય)



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.