ETV Bharat / state

આણંદ પાલિકા કાઉન્સિલર કેતન બારોટે ભગવો ધારણ કર્યો - આણંદ ન્યૂઝ

આણંદઃ કેતન બારોટ આણંદ શહેરનો યુવાન નગરપાલિકા કાઉન્સિલર તરીકે ખૂબ જ લોકચાહના મેળવવામાં સફળ નીવડ્યા છે. પરંતુ, યૂથને સાથે રાખી ચાલનાર કેતન બારોટની કોંગ્રેસ પક્ષ દ્વારા અવગણના કરવામાં હતી. જેથી નગરપાલિકાના વિરોધ પક્ષના મુખ્યદંડક કેતન બારોટે કોંગ્રેસ પક્ષનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યો છે. જેના કારણે આણંદનું રાજકારણ ગરમાયુ છે.

આણંદ પાલિકા કાઉન્સિલર કેતન બારોટે ભગવો ધારણ કર્યો
author img

By

Published : Nov 16, 2019, 11:48 PM IST

જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. વર્ષોથી જિલ્લાએ કોંગ્રેસ પક્ષને દિગ્ગજ આગેવાનો આપ્યા છે, પછી એ ભરતસિંહ સોલંકી હોય કે માધવસિંહ સોલંકી કે પછી અમિત ચાવડા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આણંદ જિલ્લાના વતની છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ તેમના પાયાના કાર્યકરો અને આગેવાનોને સાચવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેના કારણે સ્થાનિકો નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો આશરો લઈ રહ્યાં છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાલિકા કાઉન્સિલર કેતન બારોટનું.

આણંદ પાલિકા કાઉન્સિલર કેતન બારોટે ભગવો ધારણ કર્યો

મુખ્યદંડક કેતન બારોટ કોંગ્રેસ પક્ષનો છેડો ફાડીને ભાજપમાં જોડાયો છે. 16 ઓક્ટોબરે દોઢસો જેટલા કાર્યકરો સાથે રેલી કાઢી ભાજપ ઓફિસે પહોંચી કાર્યકર તરીકે જોડાઈ ગયા છે. જેમને ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલ દ્વારા આવકારવામાં આવ્યાં હતાં.

આમ, આંતરીક જૂથવાદના કારણે કોંગ્રેસનું સ્થાનિક રાજકારણનો પાયો ડગમગી રહ્યો છે. જેથી સ્થાનિક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપ તરફ વળી રહ્યાં છે. કેતન બારોટે પણ જૂથવાદથી કંટાળીને ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર તરીકે આજીવન જોડાઈ રહેવાનું નિવેદન આપ્યું હતું.

જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. વર્ષોથી જિલ્લાએ કોંગ્રેસ પક્ષને દિગ્ગજ આગેવાનો આપ્યા છે, પછી એ ભરતસિંહ સોલંકી હોય કે માધવસિંહ સોલંકી કે પછી અમિત ચાવડા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આણંદ જિલ્લાના વતની છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ તેમના પાયાના કાર્યકરો અને આગેવાનોને સાચવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેના કારણે સ્થાનિકો નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો આશરો લઈ રહ્યાં છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાલિકા કાઉન્સિલર કેતન બારોટનું.

આણંદ પાલિકા કાઉન્સિલર કેતન બારોટે ભગવો ધારણ કર્યો

મુખ્યદંડક કેતન બારોટ કોંગ્રેસ પક્ષનો છેડો ફાડીને ભાજપમાં જોડાયો છે. 16 ઓક્ટોબરે દોઢસો જેટલા કાર્યકરો સાથે રેલી કાઢી ભાજપ ઓફિસે પહોંચી કાર્યકર તરીકે જોડાઈ ગયા છે. જેમને ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલ દ્વારા આવકારવામાં આવ્યાં હતાં.

આમ, આંતરીક જૂથવાદના કારણે કોંગ્રેસનું સ્થાનિક રાજકારણનો પાયો ડગમગી રહ્યો છે. જેથી સ્થાનિક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપ તરફ વળી રહ્યાં છે. કેતન બારોટે પણ જૂથવાદથી કંટાળીને ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર તરીકે આજીવન જોડાઈ રહેવાનું નિવેદન આપ્યું હતું.

Intro:આણંદ જિલ્લામાં થી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલ અમિત ચાવડા ના હાથ માં આજે રાજ્યના કોંગ્રેસની કમાન છે અને તેમનો જીલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે તેમના અંગત કહેવાતા કેતન બારોટ દ્વારા પક્ષ પલટો કરી ભગવો ધારણ કરતા આણંદ નું રાજકારણ ગરમાયું હતું


Body:આણંદ જીલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે વર્ષોથી જિલ્લાએ કોંગ્રેસ પક્ષને દિગ્ગજ આગેવાનો આવ્યા છે પછી એ ભરતસિંહ સોલંકી હોય માધવસિંહ સોલંકી હોય અમિત ચાવડા જેવા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આણંદ જિલ્લાના વતની છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જાણે કોંગ્રેસ પક્ષ તેમના પાયાના કાર્યકરો અને આગેવાનોને સાચવવામાં નિષ્ફળ નીવડી હોય તેવી પરિસ્થિતિનું જિલ્લામાં સર્જન થવા પામ્યું છે

આણંદ નગરપાલિકાના યુવા કાઉન્સિલર તથા નગર પાલિકાના વિરોધ પક્ષના મુખ્યદંડક કેતન બારોટ દ્વારા કોંગ્રેસ પક્ષ સાથેનો છેડો ફાડી આજે વરઘોડો કાઢી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરી લેતા આણંદના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.

કેતન બારોટ આણંદ શહેર નો યુવાન નગરપાલિકા કાઉન્સિલર તરીકે ખૂબ જ લોકચાહના મેળવવામાં સફળ નીવડ્યા છે પરંતુ યૂથ ને સાથે રાખી ચાલનાર કીર્તન બારોટની કોંગ્રેસ પક્ષ દ્વારા અવગણના કરવામાં આવતી હોવાનો તથા ફક્ત જૂથવાદ માને અને કોંગ્રેસનું લોકલ રાજકારણ પક્ષને કાયમ બરબાદ કરવા અને નુકસાન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે વર્ષોથી પાર્ટીમાં અડિંગો જમાવી રાખેલ આગેવાનો દ્વારા કેતન બારોટ જેવા યુવા નેતાઓ તેમના કરતાં આગળ નીકળી જશે અને તેમને નુકસાન પહોંચાડશે જેવી જૂથવાદ ના અને સ્વાર્થના રાજકારણ કંટાળીને ત્રાસીને આજે ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર તરીકે આજીવન જોડાઈ રહેવાનું કેતન બારોટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકા હોય કે કોઇપણ જાહેર પ્રોગ્રામ હોય કાયમ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરીને દેખાવ કરતા કોંગ્રેસના યુવા કાઉન્સિલર કેતન બારોટે અચાનક દોઢસો જેટલા કાર્યકરો સાથે મળી શહેરમાં રેલી સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ઓફિસ પહોંચી ને બીજેપી માં કાર્યકર તરીકે જોડાઈ ગયા છે જેને જિલ્લા પ્રમુખ મહેશ પટેલ દ્વારા આવકારવામાં આવ્યા છે.


બાઈટ : મહેશભાઈ પટેલ(bjp જિલ્લા પ્રમુખ,આણંદ)

બાઈટ: કેતન બારોટ( બાગી કૉંગી આગેવાન)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.