ETV Bharat / state

આણંદ જિલ્લામાં અઢી લાખ બાળકોને પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ટીપા પીવડાવાયા - Anand polio latest news

આણંદ: જિલ્લામાં પોલિયો રવિવાર અંતર્ગત અંદાજીત અઢી લાખ જેટલાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજિત સાડા ચાર હજાર કરતા વધુ આરોગ્ય કર્મચારીઓની મદદથી 1100થી વધુ બૂથ પર આ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

anand
આણંદ જિલ્લામાં 2,53910 બાળકોને પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આવરી લેવાયા
author img

By

Published : Jan 19, 2020, 5:40 PM IST

Updated : Jan 19, 2020, 8:20 PM IST

આણંદ જિલ્લામાં 2,53,910 બાળકોને પોલિયો નાબૂદી માટે કાળજી લેવાઈ રહી છે. જેમાં રસીકરણનો આણંદ જિલ્લાના 1123 આરોગ્ય સેન્ટરો પર પોલિયો બુથ ઉપર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમ રૂપાલાએ આણંદ ખાતે ગ્રીડ પાસેની આઇ.ટી.આઇ કોલેજના પોલિયો બૂથ ઉપર બાળકોને પોલિયો નાબૂદી માટે રસીકરણ ટીપા પીવડાવ્યા હતા. તેમજ સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલ પણ આ પ્રસંગે જોડાયા હતા. તેઓએ બાળકોને પોલિયો નાબૂદી માટે ટીપા પીવડાવી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને ડૉ. એમ.ટી. છારી તેમજ જિલ્લાનો લગભગ 4942 જેટલો આરોગ્ય કર્મીઓનો સ્ટાફ 1123 જેટલા પોલિયો બુથ ઉપર રસીકરણના કામે લાગ્યો હતો.

આણંદ જિલ્લામાં 2,53,910 બાળકોને પોલિયો નાબૂદી માટે કાળજી લેવાઈ રહી છે. જેમાં રસીકરણનો આણંદ જિલ્લાના 1123 આરોગ્ય સેન્ટરો પર પોલિયો બુથ ઉપર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમ રૂપાલાએ આણંદ ખાતે ગ્રીડ પાસેની આઇ.ટી.આઇ કોલેજના પોલિયો બૂથ ઉપર બાળકોને પોલિયો નાબૂદી માટે રસીકરણ ટીપા પીવડાવ્યા હતા. તેમજ સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલ પણ આ પ્રસંગે જોડાયા હતા. તેઓએ બાળકોને પોલિયો નાબૂદી માટે ટીપા પીવડાવી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને ડૉ. એમ.ટી. છારી તેમજ જિલ્લાનો લગભગ 4942 જેટલો આરોગ્ય કર્મીઓનો સ્ટાફ 1123 જેટલા પોલિયો બુથ ઉપર રસીકરણના કામે લાગ્યો હતો.

Intro:આણંદ જિલ્લામાં પોલીયો રવિવાર થકી અંદાજીત અઢી લાખ જેટલાં બાળકોને પોલિયો ના ટીપા પીવડાવી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે જેમાં અંદાજિત સાડા ચાર હજાર કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓની મદદથી ૧૧૦૦ જેટલા બૂથ પર આ બાળકોને પોલિયો ના ટીપા પીવડાવવામાં આવશે.Body:આણંદ જિલ્લામાં આજે ૨,૫૩૯૧૦ બાળકો ને પોલિયો નાબૂદી માટે કાળજી લેવાઈ રહી છે અને રસીકરણ નો આણંદ જિલ્લાના ૧૧૨૩ આરોગ્ય સેન્ટરો પોલિયો બુથ ઉપર રસીકરણ નો પ્રારંભ થયો છે.

ભારત સરકાર ના કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમ રૂપાલા એ આજે આણંદ ખાતે ગ્રીડ પાસેની આઇ.ટી. આઇ કોલેજ ના પોલિયો બુથ ઉપર બાળકો ને પોલિયો નાબૂદી માટે રસીકરણ ટીપા પીવડાવ્યા હતા.સાંસદ સભ્ય મિતેષ ભાઈ પટેલ પણ આ પ્રસંગે જોડાયા હતા અને તેઓએ બાળકોને પોલિયો નાબૂદી માટે ટીપા પીવડાવી જિલ્લા માં રસીકરણ નો પ્રારંભ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને ડો એમ.ટી. છારી તેમજ જીલ્લા નો લગભગ ૪૯૪૨ જેટલો આરોગ્ય કર્મી ઓ નો સ્ટાફ આણંદ જિલ્લા ભરમાં ૧૧૨૩ જેટલા પોલિયો બુથ ઉપર રસીકરણ ના કામે લાગ્યો છે.
Conclusion:
Last Updated : Jan 19, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.