અમરેલીઃ કોરોના વાઇરસ રોગચાળાની મહામારીને અનુસંધાને ભારત સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન દરમિયાન પોતાની ફરજ નિભાવતી પોલીસ પર અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસના 3 કર્મચારી પર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલા હુમલો કરનારા ઈસમો શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. અશરફ હનિફભાઈ ડૈરૈયાએ પોલીસને ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કર્યો હોતો.
પોલીસ પર હુમલો કરનારા 2 ઈસમોને પાસા હેઠળ ધકેલાયા - In which 3 employees of Savarkundla Town Police attacked with knife and stone
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો.
અમરેલીઃ કોરોના વાઇરસ રોગચાળાની મહામારીને અનુસંધાને ભારત સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન દરમિયાન પોતાની ફરજ નિભાવતી પોલીસ પર અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસના 3 કર્મચારી પર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલા હુમલો કરનારા ઈસમો શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. અશરફ હનિફભાઈ ડૈરૈયાએ પોલીસને ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કર્યો હોતો.