ETV Bharat / state

અમરેલી જિલ્લામાં કાલથી શરૂ થશે ST બસ સેવા - એસટી બસ સેવા

અમરેલીમાં એસ.ટી.વિભાગની બેઠકમા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી જિલ્લામાંં એસ.ટી બસ શરૂ કરવામાં આવશે.

Bus, Etv Bharat
Bus
author img

By

Published : May 19, 2020, 9:50 PM IST

અમરેલીઃ અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી. બસ સેવા શરૂ થશે. ફક્ત અગાઉ બુકિંગ કરેલા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.

લોકાડઉન 4 દરમિયાન શહેરીજનો માટે અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી.બસ શરૂ કરવામાં આવશે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર 48 બસોનું ટ્રીપ શેડ્યુલ કરાયું છે, તો જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપજ શેડ્યુલ કરાઇ છે.

નોધનીય છે કે, અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે. મુસાફરી કરવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે. બસની કુલ કેપીસીટીના 50 ટકા મુસાફરો જ બસમાં બેસી શકશે.

અમરેલીઃ અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી. બસ સેવા શરૂ થશે. ફક્ત અગાઉ બુકિંગ કરેલા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.

લોકાડઉન 4 દરમિયાન શહેરીજનો માટે અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી.બસ શરૂ કરવામાં આવશે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર 48 બસોનું ટ્રીપ શેડ્યુલ કરાયું છે, તો જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપજ શેડ્યુલ કરાઇ છે.

નોધનીય છે કે, અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે. મુસાફરી કરવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે. બસની કુલ કેપીસીટીના 50 ટકા મુસાફરો જ બસમાં બેસી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.