ETV Bharat / state

અમરેલીમાં દારૂડિયા ડ્રાઈવરે બસને ખાઈમાં નાખી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા - ST bus

અમરેલીઃ 'સલામત સવારી એસ.ટી અમારી' નું સૂત્ર ફક્ત કાગળ પર છે તેવું લાગી રહ્યું છે. અમરેલીના જીવાપર ગામની રાયડી નદીના પુલ પર બગસરા-બગદાણા રૂટની એસ.ટી. બસના ડ્રાઈવરે દારુ પીને બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 30 મુસાફરોના જીવને માંડ માંડ બચાવ્યા હતા.

અકસ્માત
author img

By

Published : Jun 25, 2019, 10:20 AM IST

Updated : Jun 25, 2019, 10:30 AM IST

આ બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અને 10 અન્ય મુસાફરો સવાર હતા. ત્યારે દરૂ પીધેલા ડ્રાઇવરની બેદરકારીને કારણે 30 મુસાફરોના જોખમમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે રાજુલા એસ.ટી ડેપો મેનેજર પહોંચ્યા હતા અને ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં હોવાનું નિવેદન આપ્યું હતું.

અમરેલીમાં એસ.ટી. બસના ડ્રાઈવરે દારુ પી બસ ચલાવતા અકસ્માત સર્જાયો

બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાથી પોલીસે હાલ તેની ધરપકડ કરી ખાતાકિય કાર્યવાહી કરી રહી હોવાની ખાત્રી ડેપો મેનેજરે આપી હતી. સાથે જ ધારાસભ્ય અંબરીશ ડેર પણ એસ.ટી. બસનો અકસ્માત થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમરીશ ડેરે 'સલામત સવારી એસટી અમારી' ના સરકારીના સૂત્રને આડે હાથ લઈને મુસાફરોના જીવ બચ્યાનો હાશકારો અનુભવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, જાણી જોઈને દારૂ પીધેલા ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અને 10 અન્ય મુસાફરો સવાર હતા. ત્યારે દરૂ પીધેલા ડ્રાઇવરની બેદરકારીને કારણે 30 મુસાફરોના જોખમમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે રાજુલા એસ.ટી ડેપો મેનેજર પહોંચ્યા હતા અને ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં હોવાનું નિવેદન આપ્યું હતું.

અમરેલીમાં એસ.ટી. બસના ડ્રાઈવરે દારુ પી બસ ચલાવતા અકસ્માત સર્જાયો

બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાથી પોલીસે હાલ તેની ધરપકડ કરી ખાતાકિય કાર્યવાહી કરી રહી હોવાની ખાત્રી ડેપો મેનેજરે આપી હતી. સાથે જ ધારાસભ્ય અંબરીશ ડેર પણ એસ.ટી. બસનો અકસ્માત થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમરીશ ડેરે 'સલામત સવારી એસટી અમારી' ના સરકારીના સૂત્રને આડે હાથ લઈને મુસાફરોના જીવ બચ્યાનો હાશકારો અનુભવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, જાણી જોઈને દારૂ પીધેલા ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

તા.24/06/19
એસ.ટી.અકસ્માત
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર....
સલામત સવારી એસટી અમારી નું સૂત્ર ફક્ત કાગળો પર હોય તેમ અમરેલી જિલ્લાના ખાંભા નજીકના જીવાપર ગામની રાયડી નદીના બેઠા પુલ પર બગસરા બગદાણા રૂટની એસટી બસ દારૂ પીધેલા દ્રાઈવરની બેદરકારીને કારણે 30 મુસાફરોના જીવ માંડ માંડ બચ્યા હતા




વીઓ-1 વિશ જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય 10 મુસાફરો સવાર હતા ત્યારે પીધેલા દ્રાઇવરની બેદરકારીને કારણે 30 મુસાફરોના જીવ બચ્યા હતા ને ઘટના સ્થળે રાજુલા એસટી ડેપો મેનેજર પહોંચ્યા હતા ને દ્રાઇવર પીધેલા હોવાનું નિવેદન આપ્યું હતું

બાઈટ-1 નિમિશા ગઢવી (ડેપો મેનેજર-રાજુલા)


વીઓ-2 દ્રાઇવર પીધેલો હતોને પોલીસ હાલ લઈ ગઈ છે ને ખાતા કીય કાર્યવાહી કરવાની ખાત્રી ડેપો મેનેજરે આપી હતી તો ધારાસભ્ય અંબરીશ ડેર પણ એસટી બનાવના ઘટના સ્થળે પહોંચ્યા હતા ને સલામત સવારી એસટી અમારી ના સરકારના સૂત્રને આડે હાથ ડેર એ લઈને મુસાફરોના જીવ બચ્યાનો હાશકારો અનુભવ્યો હતો ને જાણી જોઈને પીધેલા દ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ...

બાઇટ-2 અંબરીશ ડેર (ધારાસભ્ય-રાજુલા)




Last Updated : Jun 25, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.