ETV Bharat / state

પીપાવાવ શિયાળ બેટમાં વાયુ વાવાઝોડાને લઈ તંત્ર તૈયારીઓ સાથે સજ્જ - Shiyal bet

અમરેલીઃ આ છે જાફરાબાદના પીપાવાવ પોર્ટનું શિયાળ બેટ જ્યાં 24 કલાકમાં ભારે વરસાદ અને વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી દરિયાઈ પટ્ટીઓમાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરિયાઈ પટ્ટીમાં તૈયારી કરી દેવાઈ છે.

અમરેલી
author img

By

Published : Jun 11, 2019, 7:04 PM IST

અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીકના સમુદ્રની વચ્ચે શિયાળ બેટ નામનો ટાપુ આવેલ છે. જ્યાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. તેમજ આ જગ્યાના લોકો હાલ પીપાવાવ થઈ શિયાળ બેટ સુધી બોટમાં બેસીને પોતાના ગામ સુધી પહોચે છે. આ ગામ સમુદ્ર વચ્ચે આવેલું છે.

પીપાવાવ શિયાળ બેટમાં વાયુ વાવાઝોડાને લઈ તંત્ર તૈયારીઓ સાથે સજ્જ

અમરેલી જિલ્લામાં વાયુ વાવઝોડાની અસર વધુ જોવા મળે તેવી શક્યતા છે. જેથી આ વિસ્તારમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગામના સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, પાકા મકાનમાં રહેવાની સુવિધા ,જરૂરિયાત મુજબ ખાવા પીવાનો જથ્થો તેમજ માછીમારી કરતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. હાલ તો અહીં સમુદ્ર શાંત છે, તેમજ કોઈ હિલચાલ જોવા મળી નથી.

અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીકના સમુદ્રની વચ્ચે શિયાળ બેટ નામનો ટાપુ આવેલ છે. જ્યાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. તેમજ આ જગ્યાના લોકો હાલ પીપાવાવ થઈ શિયાળ બેટ સુધી બોટમાં બેસીને પોતાના ગામ સુધી પહોચે છે. આ ગામ સમુદ્ર વચ્ચે આવેલું છે.

પીપાવાવ શિયાળ બેટમાં વાયુ વાવાઝોડાને લઈ તંત્ર તૈયારીઓ સાથે સજ્જ

અમરેલી જિલ્લામાં વાયુ વાવઝોડાની અસર વધુ જોવા મળે તેવી શક્યતા છે. જેથી આ વિસ્તારમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગામના સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, પાકા મકાનમાં રહેવાની સુવિધા ,જરૂરિયાત મુજબ ખાવા પીવાનો જથ્થો તેમજ માછીમારી કરતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. હાલ તો અહીં સમુદ્ર શાંત છે, તેમજ કોઈ હિલચાલ જોવા મળી નથી.

Intro:આ છે જાફરાબાદ ના પીપાવાવ પોર્ટ નું શિયાળ બેટ............ભારે વરસાદ અને વાવાજોડા વાયુ ત્રાટકવા મા આગામી 24 કલાક આગાહી માટે દરિયાઈ પટ્ટીઓ એલર્ટ કરવામાં આવેલ જેમાં દરિયાઈ પટ્ટીના વાવજોડામાટે કેટલી તૈયારી .........






Body:વિઓ 1.
અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીકના સમુદ્રની વચ્ચે શિયાળ બેટ નામનું ટાપુ આવેલ છે જ્યા લોકો વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે તેમજ જયાના લોકો હાલ પીપાવાવ થઈ શિયાળ બેટ સુધી બોટમાં બેસીને પોતાના ગામ સુધી પહોચે છે.અને આ ગામ સમુદ્ર વચ્ચે આવેલ ગામ છે.અમરેલી જિલ્લામાં આ વાવજોડાની અસર વધુ જોવા મળે તેવી શકયતા છે જેના માટે ત્યાં તમામ પૂર્વ તૈયારી કરવા મા આવી છે ત્યાંના સરપંચ દ્વાર અને વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, પાકા મકાનમા રહેવાની સુવિધા ,જરૂરિયાત મુજબ ના ખાવા પીવાના જથ્થો તેમજ માછી મારી કરતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે હાલ અહીં દરિયાઈ મા સમુદ્ર શાંત છે તેમજ કોઈ હિલચાલ જોવા મળી નથી.




Conclusion:બાઈટ 1.હમીરભાઈ શિયાળ (સરપંચ શિયાળબેટ)
બાઈટ 2.એસ.યુ.પઠાણ (તલાટી કમ મંત્રી શિયાળબેટ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.