ETV Bharat / state

અમરેલીમાં રસ્તા મુદ્દે કોંગી કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ - અમરેલી મનપા

અમરેલી: શહેરમાં તંત્રને ઉંધતા જગાડવા માટે રોડ રસ્તા મુદ્દે શહેરના મુખ્ય માર્ગો પર કોંગી નેતાઓએ અનોખો વિરોધ કરી નગર પાલિકાને રજુઆત કરી હતી.

etv bharat amreli
author img

By

Published : Sep 20, 2019, 9:43 PM IST

અમરેલીમાં લાંબા સમયથી લોકો રસ્તા મુદ્દે ત્રસ્ત છે, ત્યારે અમરેલીમાં પડેલા ખાડાઓના ચોક્કસ માપ લઇ કોંગી નેતાઓ ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરી મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. તેમજ મનપાને રજુઆત કરતા ત્યાં કોઇ ઓફિસર હાજર ન હોવાથી ત્યાંના ઈન્ચાર્જને રસ્તા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. હાલ વરસાદના કારણે રસ્તા બનાવવા મુશ્કેલ છે. તેમજ નવા કામો માટે ટૂંક સમયમા કામગીરી શરૂ કરવામાં આવશે. તેવી બાહેંધરી આપી હતી.

અમરેલીમાં રસ્તા મુદ્દે કોંગી કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ

તેમ છતાં હજુ પણ રસ્તાનું યોગ્ય નિરાકરણ સમયસર કરવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવામાં આવશે તેવુ કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું.

અમરેલીમાં લાંબા સમયથી લોકો રસ્તા મુદ્દે ત્રસ્ત છે, ત્યારે અમરેલીમાં પડેલા ખાડાઓના ચોક્કસ માપ લઇ કોંગી નેતાઓ ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરી મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. તેમજ મનપાને રજુઆત કરતા ત્યાં કોઇ ઓફિસર હાજર ન હોવાથી ત્યાંના ઈન્ચાર્જને રસ્તા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. હાલ વરસાદના કારણે રસ્તા બનાવવા મુશ્કેલ છે. તેમજ નવા કામો માટે ટૂંક સમયમા કામગીરી શરૂ કરવામાં આવશે. તેવી બાહેંધરી આપી હતી.

અમરેલીમાં રસ્તા મુદ્દે કોંગી કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ

તેમ છતાં હજુ પણ રસ્તાનું યોગ્ય નિરાકરણ સમયસર કરવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવામાં આવશે તેવુ કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું.

Intro:એંકર.....

અમરેલી શહેરમાં નિમભાર તંત્રને જગાડવા માટે રોડ રસ્તા મુદ્દે શહેરના મુખ્ય માર્ગો પર પહોંચી કર્યો અનોખો વિરોધ કરી નગર પાલિકા ને કરી રજુઆત.......


Body:વિઓ....

અમરેલીમાં લાંબા સમયથી લોકો ત્રસ્ત ત્યારે અમરેલીમાં પડેલા ખાડાઓને ચોક્કસ માપ કાઢી અમરેલી કોંગી નેતાઓએ ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરી મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા તેમજ પાલિકાએ રજુઆત કરતા પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પણ હાજર જોવાના મળેલ આમ કર્મચારીઓના રહેતા હોવાના કારણે લોકોને પરેશાની જોતા રજુઆત કરાયેલ ઈન્ચાર્જ રજુઆત બાદ જણાવેલ કે વરસાદના કારણે હાલ રસ્તા બનાવવા મુશ્કેલ છે તેમજ નવા કામો માટે કામગીરી ટૂંક સમયમા શરૂ કરાશે આમ છતાં હજુ જો કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગ અપનાવી આંદોલન કરાશે.......

બાઈટ 1.સંદીપ ધનાણી ( પાલિકા વિપક્ષ અમરેલી )
બાઈટ 2.હંસાબેન જોષી ( કોંગ્રેસ કાર્યકર )
બાઈટ 3.અશ્વિન ત્રિવેદી ( પાલિકા ચીફ ઈન્ચાર્જ અમરેલી )


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.