ETV Bharat / state

વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ... - વાઈટનર વહેંચનાર દુકાનદાર

અમદાવાદ: નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ન કક્ષાનો નશો કરતા થયા છે. તેનો અજુગતો કિસ્સો બાપુનગરમાં સામે આવ્યો છે. 16 વર્ષીય કિશોર વાઈટનરનો ઉપયોગ નશા તરીકે કરતો અને બેરોકટોક વાઈટનર વેચતા દુકાનદાર સામે કિશોરના પિતા ફરિયાદ કરતા બાપુનગર પોલીસે દુકાનદારની ધરપકડ કરી હતી અને 9 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...
વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...
author img

By

Published : Nov 27, 2019, 2:56 AM IST

દારૂ-જુગાર અને ગાંજો ચરસ જેવી બદીઓ દુર થાય તે માટે સરકાર અને પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે. પરંતુ નશાના રવાડે ચડેલા લોકો સસ્તી અને રોજિંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પણ નશાના ઉપયોગ માટે લેતા થયા છે. આવો જ કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો હતો. એક કિશોરે જ્યારે પોતાના પિતા ને જ કહ્યું કે, હું જ્યાં સુધી આ વાઈટનર નથી સુંઘતો ત્યાં સુધી મજા નથી આવતી. જો કે, પિતાએ વાઈટનર ક્યાંથી લાવતો હોવાનું પૂછતા જનરલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતું હોવાનું કહ્યું હતું. જેને લઇ ગંભીર બનેલા બાળકના પિતાએ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...
વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...

હાલ પોલીસે દુકાનદાર પ્રફુલ જોશી નામના આધેડની ધરપકડ કરી દુકાનમાંથી 56 જેટલા વાઈટ નર પણ કબજે કર્યા છે, ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા છ માસથી પ્રફુલ જોશી બેરોકટોક વાઈટનરનું વેચાણ કરતો હતો ત્યારે પોલીસે હવે આખાય ષડયંત્રમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરંતુ શહેરમાં સગીરવયના બાળકો વાઇટનર જેવા નશાના રવાડે ન ચઢે જેની વાલીઓ કાળજી રાખવી જરૂરી બની છે.

દારૂ-જુગાર અને ગાંજો ચરસ જેવી બદીઓ દુર થાય તે માટે સરકાર અને પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે. પરંતુ નશાના રવાડે ચડેલા લોકો સસ્તી અને રોજિંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પણ નશાના ઉપયોગ માટે લેતા થયા છે. આવો જ કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો હતો. એક કિશોરે જ્યારે પોતાના પિતા ને જ કહ્યું કે, હું જ્યાં સુધી આ વાઈટનર નથી સુંઘતો ત્યાં સુધી મજા નથી આવતી. જો કે, પિતાએ વાઈટનર ક્યાંથી લાવતો હોવાનું પૂછતા જનરલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતું હોવાનું કહ્યું હતું. જેને લઇ ગંભીર બનેલા બાળકના પિતાએ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...
વાઈટનર વહેંચનાર દુકાનદારને જવું પડ્યું જેલમાં જાણો કેમ...

હાલ પોલીસે દુકાનદાર પ્રફુલ જોશી નામના આધેડની ધરપકડ કરી દુકાનમાંથી 56 જેટલા વાઈટ નર પણ કબજે કર્યા છે, ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા છ માસથી પ્રફુલ જોશી બેરોકટોક વાઈટનરનું વેચાણ કરતો હતો ત્યારે પોલીસે હવે આખાય ષડયંત્રમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરંતુ શહેરમાં સગીરવયના બાળકો વાઇટનર જેવા નશાના રવાડે ન ચઢે જેની વાલીઓ કાળજી રાખવી જરૂરી બની છે.

Intro:અમદાવાદ:નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ર કક્ષાનો નશો કરતા થયા છે તેનો અજુગતો કિસ્સો બાપુનગર બન્યાનું સામે આવ્યું છે....16 વર્ષીય કિશોર વાઈટનર નો ઉપયોગ નશા તરીકે કરતો અને બેરોકટોક વાઈટનર વેચતા દુકાનદાર સામે કિશોર ના પિતા ફરિયાદ કરતા બાપુનગર પોલીસે દુકાનદાર ની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..


Body:દારૂ જુગાર અને ગાંજો ચરસ જેવી બદીઓ દુર થાય તે માટે સરકાર અને પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે....પરંતુ નશાના રવાડે ચડેલા લોકો સસ્તી અને રોજિંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પણ નશાના ઉપયોગ માટે લેતા થયા છે....આવો જ કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો....એક કિશોરે જ્યારે પોતાના પિતા ને જ કહ્યું કે હું જ્યાં સુધી આ વાઈટનર નથી સૂંઘતો ત્યાં સુધી મજા નથી...આ શબ્દો સાંભળતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જો કે પિતાએ વાઈટનર ક્યાંથી લાવતો હોવાનું પૂછતા જનરલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતું હોવાનું કહ્યું...જેને લઇ ગંભીર બનેલા બાળકના પિતા દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી..ઉલ્લેખનિય છે કે બાપુનગર સ્થાનિકો રજુઆત કરી છે કે ઘણા સ્ટેશનરી દુકાનદાર સગીરવયના બાળકોને વાઇટનર આપી દેતા હોય છે જેથી સગીરવયના લોકો નશો કરતા હોય છે..



નશો કરનાર વ્યક્તિ ચરસ, ગાંજો અને દારૂનું પણ નશો કરતા હોય છે ...ત્યારે પોલીસની વાત માનીએ તો હલકી ગુણવત્તાનો નશો કરનાર વ્યક્તિઓ હવે વાઈટનર નો ઉપયોગ કરી નશાના રવાડે ચઢી રહ્યા છે...બીજી તરફ દુકાનદારો પણ અમુક નફાની લાલચે લોકોનો જીવન જોખમાય તે રીતે કંઈપણ પૂછ્યા વગર જ બાળકોને વસ્તુ વેચી દેતા હોય છે...જોકે બાપુનગરમાં તો પિતાને પણ દુકાનદારે તેવો ઉડાઉ જવાબ આપ્યો કે બાળકો તેનો ઉપયોગ કર્યો કરે છે તે અમારી જવાબદારી નથી....તો બાપુનગર પોલીસે પ્રકાશ સ્ટેશનરી દુકાન માલિક વિરુદ્ધ ગુનો નોધી માલિકની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે...નોધનીય છે કે બાપુનગર પોલીસ દ્ધારા કોરેસ કંપની વાઇટનર નશા યુકત માદક દ્ધવ્યો કેટલી સ્ટેશનરી દુકાનમાં વેચવામાં આવે છે,જ્યાં 18 વર્ષથી નીચેના બાળકોને ક્યાં ક્યા સ્ટેશનરી દુકાનમાંથી આપવામાં આવે છે જે મુદ્દાઓ લઇને પોલીસ દ્ધારા તપાસ કરવામાં આવશે..


હાલ પોલીસે દુકાનદાર પ્રફુલ જોશી નામના આધેડની ધરપકડ કરી દુકાનમાંથી 56 જેટલા વાઈટ નર પણ કબજે કર્યા છે..ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા છ માસથી પ્રફુલ જોશી બેરોકટોક વાઈટનરનું વેચાણ કરતો હતો..ત્યારે પોલીસે હવે આખાય ષડયંત્રમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે...પરંતુ શહેરમાં સગીરવયના બાળકો વાઇટનર જેવા નશાના રવાડે ન ચઢે જેની વાલીઓ કાળજી રાખવી જરૂરી બની છે..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.