ETV Bharat / state

RTE હેઠળ શાળામાં ઓનલાઇન ફોર્મ ભરવાની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે

અમદાવાદઃ RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓન-લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા મુદ્દે વધુ પ્રચાર પ્રસારની માંગ કરતી અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી મૌખિક જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે RTE હેઠળ કુલ 1.70 લાખ બેઠકો છે.

author img

By

Published : Apr 24, 2019, 11:34 PM IST

RTE હેઠળ શાળામાં ઓનલાઇન ફોર્મ ભરવાની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે

જેની સામે 1.50 લાખ ફોર્મ માન્ય રાખ્યા હોવાની વિગતો જણાવી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને આ માહિતીને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે.


આ મામલે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, પહેલી દ્રષ્ટિએ તો આ આંકડા પ્રમાણે 33 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 1.70 લાખ સીટ ભરાશે નહીં અને લગભગ 70થી હજાર જેટલી બેઠકો જ ભરાશે. જેથી રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે ફોર્મ ભરવું અને ખાસ કરીને શાળાની ચોઇઝ ફીલિંગ કઈ રીતે કરવામાં આવે છે એ અંગે સમાચાર પત્રો અને ટીવીના માધ્યમથી વધુ પ્રચાર-પ્રસાર કરે જેથી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લઈ શકે.

RTE હેઠળ શાળામાં ઓનલાઇન ફોર્મ ભરવાની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે
અરજદારનો આક્ષેપ છે કે, દર વર્ષે RTE હેઠળ કેટલી સીટ ખાલી રહી જાય છે અને સામે મોટી સંખ્યામાં બાળકો પ્રવેશથી વંચિત રહે છે. ઘણી વખત યોગ્ય રીતે ઓન-લાઈન ન ભરવામાં આવે તેમ છતાં આવું બને છે. કઈ શાળામાં પ્રવેશ લેવો એ અંગેના ચોઇઝ ફીલિંગમાં 5 ઓપશન આપવામાં આવે છે, પરંતુ કેટલાક વાલીઓ માત્ર 2 - 3 શાળા જ પસંદ કરે છે અને જો એ શાળામાં એડીમિશન ફૂલ થઈ જાય તો બાળકો પ્રવેશથી વંચિત રહે છે.

જેથી રાજ્ય સરકારે આ અંગે સમાચારપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. RTE હેઠળ બાળકોને શાળા અને એમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે એ અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગત વર્ષ 2018-19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા.

જેની સામે 1.50 લાખ ફોર્મ માન્ય રાખ્યા હોવાની વિગતો જણાવી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને આ માહિતીને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે.


આ મામલે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, પહેલી દ્રષ્ટિએ તો આ આંકડા પ્રમાણે 33 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 1.70 લાખ સીટ ભરાશે નહીં અને લગભગ 70થી હજાર જેટલી બેઠકો જ ભરાશે. જેથી રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે ફોર્મ ભરવું અને ખાસ કરીને શાળાની ચોઇઝ ફીલિંગ કઈ રીતે કરવામાં આવે છે એ અંગે સમાચાર પત્રો અને ટીવીના માધ્યમથી વધુ પ્રચાર-પ્રસાર કરે જેથી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લઈ શકે.

RTE હેઠળ શાળામાં ઓનલાઇન ફોર્મ ભરવાની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે
અરજદારનો આક્ષેપ છે કે, દર વર્ષે RTE હેઠળ કેટલી સીટ ખાલી રહી જાય છે અને સામે મોટી સંખ્યામાં બાળકો પ્રવેશથી વંચિત રહે છે. ઘણી વખત યોગ્ય રીતે ઓન-લાઈન ન ભરવામાં આવે તેમ છતાં આવું બને છે. કઈ શાળામાં પ્રવેશ લેવો એ અંગેના ચોઇઝ ફીલિંગમાં 5 ઓપશન આપવામાં આવે છે, પરંતુ કેટલાક વાલીઓ માત્ર 2 - 3 શાળા જ પસંદ કરે છે અને જો એ શાળામાં એડીમિશન ફૂલ થઈ જાય તો બાળકો પ્રવેશથી વંચિત રહે છે.

જેથી રાજ્ય સરકારે આ અંગે સમાચારપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. RTE હેઠળ બાળકોને શાળા અને એમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે એ અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગત વર્ષ 2018-19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા.

Intro:RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓન-લાઈન ફોર્મ ભરવાની પક્રિયા મુદ્દે વધું પ્રચાર પ્રસારની માંગ કરતી અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી મૌખિક જવાબ રજૂ કરવાના આવ્યું જેમાં શિક્ષણ વિભાગે આ ચાલું વર્ષે RTE હેઠળ કુલ 1.70 લાખ બેઠકો છે જેની સામે 1.50 લાખ ફોર્મ માન્ય રાખ્યા હોવાની વિગતો જણાવી હતી... હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને આ માહિતીને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો હતો... આ મામલે વધુ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે...


Body:આ મામલે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે પહેલી દ્રષ્ટિએ તો આ આંકડા પ્રમાણે 33 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે...પ્રથમ રાઉન્ડમાં 1.70 લાખ સીટ ભરાશે નહિ અને લગભગ 70થી હજાર જેટલી બેઠકો જ ભરાશે... જેથી રાજ્ય સરકાર કઈ રીતે ફોર્મ ભરવું અને ખાસ કરીને શાળાને ચોઇઝ ફીલિંગ કઈ રીતે કરવામાં આવે છે એ અંગે સમાચાર પત્રો અને ટીવીના માધ્યમથી વધુ પ્રચાર- પ્રસાર કરે જેથી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લઈ શકે...

અરજદારનો આક્ષેપ છે કે દર વર્ષે RTE હેઠળ કેટલી સીટ ખાલી રહી જાય છે અને સામે મોટી સંખ્યામાં બાળકો પ્રવેશથી વંચિત રહે છે.. ઘણી વખત યોગ્ય રીતે ઓન-લાઈન ન ભરવામાં આવે તેમ છતાં આવું બને છે.. કઈ શાળામાં પ્રવેશ લેવો એ અંગેના ચોઇઝ ફીલિંગમાં 5 ઓપશન આપવામાં આવે છે પરંતુ કેટલાક વાલીઓ માત્ર બે - ત્રણ શાળા જ પસંદ કરે છે અને જો એ શાળામાં એડીમિશન ફૂલ થઈ જાય તો બાળકો પ્રવેશથી વંચિત રહે છે.. જેથી રાજ્ય સરકારે આ અંગે છાપા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોચડવાની જરૂર છે...


Conclusion:RTE હેઠળ બાળકોને શાળા અને એમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે એ અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો... ગત વર્ષ 2018 - 19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા..


બાઈટ - સંદીપ મુંજાસરા, અરજદાર.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.