ETV Bharat / state

અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ આધેડની કરી હત્યા

અમદાવાદ: શહેરમાં રાત્રીના સમયે નારણપુરા વિસ્તારના સંજયનગર છાપરમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ એક આધેડ વ્યક્તિની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો હતો. ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

author img

By

Published : Apr 18, 2019, 10:21 AM IST

સ્પોટ ફોટો

અમદાવાના નારણપુરા વિસ્તરમાં સંજય નગરમાં એક આધેડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતુ. માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ પથ્થર મારીને બળદેવભાઈ નામના વ્યક્તિની હત્યા કરી હતી.

માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ કરી આધેડની હત્યા

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાના નારણપુરા વિસ્તરમાં સંજય નગરમાં એક આધેડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતુ. માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ પથ્થર મારીને બળદેવભાઈ નામના વ્યક્તિની હત્યા કરી હતી.

માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ કરી આધેડની હત્યા

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_AHD_01_18_APR_HATYA_VIDEO_STORY_ANAND_MODI_AHMD


અમદાવાદ

માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ કરી આધેડની હત્યા...

બુધવારે રાતના સમયે શહેરના નારણપુરા વિસ્તારના સંજયનગર છાપરમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ એક આધેડ વ્યક્તિની હત્યા કરી છે.હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો.ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના નારણપુરા વિસ્તરમાં સંજય નગર માં એક  આધેડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અંગત  અદાવત ને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ પથ્થર મારીને બળદેવભાઈ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યા નો ગુનો નોંધી આરોપી ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.