ETV Bharat / state

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદઃ શહેરને જે મકાનોના કારણે યુનેસ્કો તરફતી વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યો હતો. તેવા મકાનોને તોડી હવે કોર્શિયલ કરવામાં આવી રહ્યા છે. તેથી હવે કોર્પોરેશન દ્વારા આવા મકોનોને નોટીસ ફટકારવામાં આવી હતી.

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી
author img

By

Published : Jul 26, 2019, 12:53 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જણાવ્યું હતું કે, કેટલાંક ઘરોને ખોટા લાયસન્સ અપાયા છે. તેમજ અમુક લિસ્ટેડ હેરિટેજ મકાનોમાં પરવાનગી વગર ફેરફાર કરવામાં આવ્યું છે. એટલે આ કોમર્શિયલ બાંધકામને અટકાવવા માટે વપરાશકર્તાઓ વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 16 કોમર્શિયલ બાંધકામ, 7 ચાલુ બાંધકામો સહિત કુલ 31 બાંધકામો સીલ કરાયાં હતાં.

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, દરેક હેરિટેજ મકાનો પર એક ચોક્કસ નંબર પણ છપાયા છે, અને જે મકાનોને નંબર આપવાના બાકી છે તેની કામગીરી વહેલી તકે હાથ ધરાવામાં આવશે. આ મકાનોને તોડવાની સખ્ત મનાઇ કરવામાં આવી છે. જો કોઇ આ મકાનો તોડવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આમ, આ હેરિટેજ મકાનોને કોમર્શિયલ થતાં અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જણાવ્યું હતું કે, કેટલાંક ઘરોને ખોટા લાયસન્સ અપાયા છે. તેમજ અમુક લિસ્ટેડ હેરિટેજ મકાનોમાં પરવાનગી વગર ફેરફાર કરવામાં આવ્યું છે. એટલે આ કોમર્શિયલ બાંધકામને અટકાવવા માટે વપરાશકર્તાઓ વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 16 કોમર્શિયલ બાંધકામ, 7 ચાલુ બાંધકામો સહિત કુલ 31 બાંધકામો સીલ કરાયાં હતાં.

અમદાવાદમાં હેરિટેજ મકાન તોડી કોમર્શિયલ બાંધકામ અટકાવવા તંત્રએ કરી કડક કાર્યવાહી

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, દરેક હેરિટેજ મકાનો પર એક ચોક્કસ નંબર પણ છપાયા છે, અને જે મકાનોને નંબર આપવાના બાકી છે તેની કામગીરી વહેલી તકે હાથ ધરાવામાં આવશે. આ મકાનોને તોડવાની સખ્ત મનાઇ કરવામાં આવી છે. જો કોઇ આ મકાનો તોડવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આમ, આ હેરિટેજ મકાનોને કોમર્શિયલ થતાં અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Intro:બાઈટ: અમુલ ભટ્ટ( સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

અમદાવાદ, યુનેસ્કો દ્વારા મળેલ ટાઇટલ પછી વર્લ્ડ હેરિટેજ સિટી ના નામે ઓળખાય છે ત્યારે જે હેરિટેજ બાંધકામોને લીધે આ નામ મળ્યું છે આજે તે જ બાંધકામો તોડીને ત્યાં કમર્શિયલ કરી દેવાઈ છે જેના લીધે કોર્પોરેશન દ્વારા 31 જેટલા આવા મકાનોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે છે કે છેલ્લા કેટલાય સમયથી એવું બન્યું છે કે કેટલાક ઘરોને ખોટા લાયસન્સ પણ અપાયા છે અને અમુક લિસ્ટેડ હેરિટેજ માંથી બિન પરવાનગી ફેરફાર કરવાનું પણ જાણમાં આવ્યો હતો જેથી તે અટકાવવા માટે વપરાશકર્તાઓને તાકીદથાય અને કાયદાનો ભંગ કરેલ હોય તેવા હેરિટેજ કમર્શિયલ બાંધકામોના વપરાશ તાકીદે દંડના ત્મક કાર્યવાહી કરી હતી અને જેના લીધે 16 કમર્શિયલ બાંધકામ તથા સાત ચાલુ બાંધકામો total 31 બાંધકામો સીલ કરવાની કામગીરી કરી હતી.


Body:અમુલ ભટ્ટ જણાવે છે કે દરેક હેરિટેજ મકાનો ને એક ચોક્કસ નંબર પણ છપાયેલ છે અને જેને તોડવામાં આવશે તો એ ચલાવી લેવામાં નહિ આવે અને જે લોકોના નંબર આપવામાં બાકી છે એને પણ જલ્દીથી જ નંબર આપી દેવામાં આવશે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.