ETV Bharat / state

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર યોજાયું પોલીસનું પ્રિ-રિહર્સલ - Gujarati News

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ રથયાત્રાના રુટ પર યોજાયું પ્રિ-રિહર્સલ
author img

By

Published : Jul 1, 2019, 9:56 AM IST

શહેરમાં યોજવાનારી 142મી રથયાત્રાને લઈને સવારે જ પોલીસ દ્વારા પ્રિ-રિહર્સલ યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.જમાલપુર મંદિરથી શરૂ કરીને સમગ્ર 22 કિમીના રૂટ પર રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદ રથયાત્રાના રુટ પર યોજાયું પ્રિ-રિહર્સલ

સંવેનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કમિશનરએ સમીક્ષા કરી હતી. આજે રિહર્સલ દરમિયાન જે પણ ખામી હશે તે દૂર કરીને ફરી એક વાર ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.જેમાં પણ આ જ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહેશે..


શહેરમાં યોજવાનારી 142મી રથયાત્રાને લઈને સવારે જ પોલીસ દ્વારા પ્રિ-રિહર્સલ યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.જમાલપુર મંદિરથી શરૂ કરીને સમગ્ર 22 કિમીના રૂટ પર રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદ રથયાત્રાના રુટ પર યોજાયું પ્રિ-રિહર્સલ

સંવેનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કમિશનરએ સમીક્ષા કરી હતી. આજે રિહર્સલ દરમિયાન જે પણ ખામી હશે તે દૂર કરીને ફરી એક વાર ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.જેમાં પણ આ જ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહેશે..


Intro:અમદાવાદમાં ભગવાન જગન્નાથજીનું 142મી રથયાત્રાને તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા રથયાત્રાના રુટ પર રિહર્ષલ યોજવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર રુટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..Body:




શહેરમાં યોજવાનારી 142મી રથયાત્રાને લઈને સવારે જ પોલીસ દ્વારા પ્રિ-રિહર્ષલ યોજાઈ હતી જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યા હતા.જમાલપુર મંદિરથી શરૂ કરીને સમગ્ર 22 કિમીના રુટ પર રિહર્ષલ યોજાયું હતું.સંવેનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કમિશનર સમીક્ષા કરી હતી.આજે રિહર્ષલ દરમિયાન જે પણ ખામી હશે તે દૂર કરીને ફરી એક વાર ફાઇનલ રિહર્ષલ કરવામાં આવશે.જેમાં પણ આ જ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહેશે..


ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને સરસપુર મોસળે આવે છે જ્યાં મામેરું ભરાય છે અને થોડા વિરામ માટે ભગવાન રોકાય છે તે જ પ્રમાણે પોલીસ દ્વારા મંદિરથી સરસપુર પહોંચીને વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું હતું...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.