ETV Bharat / state

રખડતા ઢોર મુદ્દે મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUIના કાર્યકતાઓને પોલીસે અટકાવ્યા - gujarati news

અમદાવાદ: થોડા દિવસ અગાઉ ઓઢવ વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. માલધારી સમાજના લોકોને મહિલાઓને ઘરમાંથી બહાર ખેંચી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જે ઢોર બાંધેલા હતા તેઓને પણ કોર્પોરેશનની ટીમ લઈ ગઈ હતી. જે બાદ માલધારી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને NSUI તેમજ અન્ય સંગઠનોએ સમર્થન આપ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : May 17, 2019, 8:13 PM IST

ઓઢવની ઘટનાને લઇને શુક્રવારે NSUI દ્વારા મેયર બીજલ પટેલના બંગલાનો ઘેરાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને NSUIના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરતા GLS કોલેજથી મેયરના ઘર તરફ જતા હતા, ત્યારે અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી અમુક કાર્યકતાઓ ભાગીને મેયરમાં ઘર તરફ પહોંચી ગયા હતા. મેયરના ઘરે હાજર પોલીસે તેમને અટકાવી દીધા હતા. NSUIએ આક્ષેપ કર્યો કે, AMC ઢોર ચોર છે અને માલધારી સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે જેનો NSUI વિરોધ કરે છે.

રખડતા ઢોર મુદ્દે મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUIના કાર્યકતાઓને પોલીસે અટકાવ્યા

ઓઢવની ઘટનાને લઇને શુક્રવારે NSUI દ્વારા મેયર બીજલ પટેલના બંગલાનો ઘેરાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને NSUIના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરતા GLS કોલેજથી મેયરના ઘર તરફ જતા હતા, ત્યારે અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી અમુક કાર્યકતાઓ ભાગીને મેયરમાં ઘર તરફ પહોંચી ગયા હતા. મેયરના ઘરે હાજર પોલીસે તેમને અટકાવી દીધા હતા. NSUIએ આક્ષેપ કર્યો કે, AMC ઢોર ચોર છે અને માલધારી સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે જેનો NSUI વિરોધ કરે છે.

રખડતા ઢોર મુદ્દે મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUIના કાર્યકતાઓને પોલીસે અટકાવ્યા
R_GJ_AHD_09_17_MAY_2019_NSUI_MAYOR_POLICE_ODHAV_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

મેયરના બંગલાનો ઘેરાવ કરવા જઈ રહેલા NSUI ના કાર્યકતાઓ પોલીસે અટકાવ્યા

થોડા દિવસ અગાઉ ઓઢવ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા રખડતાં ઢોર પકડવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને માલધારી સમાજના લોકોને મહિલાઓને ઘરમાંથી બહાર ખેંચી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જે ઢોર બાંધેલા હતા તેઓને પણ કોર્પોરેશનની ટીમ લઈ ગઈ હતી જે બાદ માલધારી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું  જેને NSUI તેમજ અન્ય સંગઠનોએ સમર્થન આપ્યું હતું

ઓઢવની ઘટનાને લઇને આજરોજ એનએસયુઆઇ દ્વારા મેયર બીજલ પટેલ ના બંગલા નો ઘેરાવો કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને NSUI ના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરતા GLS કોલેજ થી મેયરના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અટકાયત કરવામાં આવી હતી જેમાંથી અમુક કાર્યકતાઓ ભાગીને મેયરમાં ઘર તરફ પહોંચું ગયા હતા પરંતુ હાજર પોલીસે તેમને અટકાવી દીધા હતા NSUI એ આરોપ મુક્યો હતો કે AMC ઢોર ચોર છે અને માલધારી સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે જેનો NSUI વિરોધ કરે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.