ETV Bharat / state

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ વન મૉલમાં કરાયું પેઇન્ટીંગ કૉમ્પિટિશનનું આયોજન

author img

By

Published : Jun 5, 2019, 3:31 PM IST

અમદાવાદ: શહેરમાં આવેલા અમદાવાદ વન મૉલ (આલ્ફા વન મૉલ) માં 5 જુન એટલે કે વિશ્વ પર્યાવરણની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ વન મૉલની માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગેની ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ઇવેન્ટનું આયોજન કરી એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ વન મૉલમાં કરાયું પેઇન્ટીંગ કૉમ્પિટિશનનું આયોજન

ગુજરાતનો સૌથી મોટો મૉલ એવા અમદાવાદ વન મૉલ( આલ્ફાવન મૉલ ) ખાતે નાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવોની થીમ પર પેઇન્ટિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમા બાળકો દ્વારા સુંદર ચિત્ર દોરી તેને પ્રદર્શન કરવાના હેતુથી તેનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું.

આ પેઇન્ટીંગ કોમ્પિટિશનમાં અમદાવાદ વન મૉલ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. તો સાથે સાથે દરેક બાળકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ વન મૉલમાં કરાયું પેઇન્ટીંગ કૉમ્પિટિશનનું આયોજન

આ ઇવેન્ટ ગોઠવવા પાછળનું મુખ્ય કારણ લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવા તેમજ દરેક નાગરિક પોતાની ફરજ નિભાવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મૉલમાં આવતા ગ્રાહકોને પણ મેસેજ પાઠવ્યો હતો. કે વૃક્ષો વાવો જેથી આવનારી ભાવી પેઠી સારા પર્યાવરણમાં રહી શકે અને તેની માવજત કરે.

આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદના અમદાવાદ વન મૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતનો સૌથી મોટો મૉલ એવા અમદાવાદ વન મૉલ( આલ્ફાવન મૉલ ) ખાતે નાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવોની થીમ પર પેઇન્ટિંગ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમા બાળકો દ્વારા સુંદર ચિત્ર દોરી તેને પ્રદર્શન કરવાના હેતુથી તેનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું.

આ પેઇન્ટીંગ કોમ્પિટિશનમાં અમદાવાદ વન મૉલ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. તો સાથે સાથે દરેક બાળકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ વન મૉલમાં કરાયું પેઇન્ટીંગ કૉમ્પિટિશનનું આયોજન

આ ઇવેન્ટ ગોઠવવા પાછળનું મુખ્ય કારણ લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવા તેમજ દરેક નાગરિક પોતાની ફરજ નિભાવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મૉલમાં આવતા ગ્રાહકોને પણ મેસેજ પાઠવ્યો હતો. કે વૃક્ષો વાવો જેથી આવનારી ભાવી પેઠી સારા પર્યાવરણમાં રહી શકે અને તેની માવજત કરે.

આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદના અમદાવાદ વન મૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:અમદાવાદ ખાતે આલ્ફા વન મોલ માં આજરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Body: આલ્ફાવન મોલ ખાતે બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો ની થીમ પર પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવ્યા હતા જેને બાળકો દ્વારા સુંદર ચિત્ર દોરી અને તેનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું.


Conclusion:ત્યારબાદ આલ્ફા વન મોલ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા, અને સાથે સાથે દરેક બાળકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામ આલ્ફાવન મોલ ખાતે કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.