ETV Bharat / state

અમદાવાદમાં બીજા દિવસે પણ CAAનો વિરોધ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યએ પણ કર્યો વિરોધ

author img

By

Published : Dec 18, 2019, 3:57 AM IST

Updated : Dec 18, 2019, 7:45 AM IST

અમદાવાદઃ નાગરિક્તા સંશોધન બિલનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ આ બિલના વિરોધને વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું હતું. જ્યાં સુધી કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Etv Bharat, Gujarati News, Ahmedabad News, CAB Protest, Jignesh Mewani
અમદાવાદમાં બીજા દિવસે પણ CABનો વિરોધ

નાગરિક્તા સંશોધન બિલ અને જામિયામાં થયેલા વિદ્યાર્થીઓ પરના અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા IIM બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે મંગળવારે વિદ્યાર્થીઓએ પરવાનગી સાથે ગાંધી આશ્રમની બહાર બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને 2 કલાક સુધી વિરોધ કર્યો હતો.

અમદાવાદમાં બીજા દિવસે પણ CABનો વિરોધ

વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓના સમર્થનમાં વકીલ, સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષ પણ જોડાયા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. ગાંધી આશ્રમ ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓે સાથે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ બેનરો સાથે કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.

નાગરિક્તા સંશોધન બિલ અને જામિયામાં થયેલા વિદ્યાર્થીઓ પરના અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા IIM બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે મંગળવારે વિદ્યાર્થીઓએ પરવાનગી સાથે ગાંધી આશ્રમની બહાર બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને 2 કલાક સુધી વિરોધ કર્યો હતો.

અમદાવાદમાં બીજા દિવસે પણ CABનો વિરોધ

વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓના સમર્થનમાં વકીલ, સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષ પણ જોડાયા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. ગાંધી આશ્રમ ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓે સાથે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ બેનરો સાથે કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.

Intro:અમદાવાદ

અમદાવાદમાં પણ સીટીઝનશિપ અને જામિયામાં થયેલ હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો.દેશભરના વિરોધને અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું હતું અને જ્યાં સુધી કાયદો પાછો લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી..



Body:નાગરિકતા સંશોધન કાયદો અને જામિયામાં થયેલ વિદ્યાર્થીઓ પરના અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા.ગઈ કાલે પણ વિદ્યાર્થીઓ દ્વારા IIM બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ પરવાનગી ના હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજે દિવસે વિદ્યાર્થીઓએ પરવાનગી સાથે ગાંધી આશ્રમની બહાર બેનરો લઈને સુત્રોચાર કરીને 2 કલાક સુધી વિરોધ કર્યો હતો..

વિદ્યાર્થીઓ વિરોધ કરવા માં5એ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓના સમર્થનમાં વકીલ,સામાજિક કાર્યકરો,રાજકીય પક્ષ પણ આવ્યા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો હતો.ગાંધી આશ્રમ ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓએ સાથે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી,પ્રવક્તા મનીષ દોશી પણ હાજર રહ્યા હતા.તમામ લોકોએ બેનર સાથે કાયદો પાછો ખેંચવા માટે માંગ કરી હતી..


બાઇટ-સંદીપ શર્મા

બાઇટ-જીગ્નેશ મેવાણી

નોંધ-હિન્દી બાઇટ પણ છે તો નેશન ડેસ્કઃને આપવા વિનંતી..


Conclusion:
Last Updated : Dec 18, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.