ETV Bharat / state

રૂપિયા 260 કરોડની છેતરપિંડી બાબતઃ હાઈકોર્ટે ભાર્ગવી શાહના જામીન મંજુર કર્યા - છેતરપિંડી

અમદાવાદ: 260 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આર્ચર કેર કંપનીના માલિક વિનય શાહની પત્ની અને ગુનામાં સહ-આરોપી ભાર્ગવી શાહના ગુરૂવારે હાઈકોર્ટના જસ્ટીસ એ.વાય. કોગ્જે જામીન મંજુર કર્યા હતા. ગુજરાત ન છોડવાની શર્તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં જામીન માન્ય રાખવામાં આવ્યા છે.

file photo
author img

By

Published : Oct 3, 2019, 6:50 PM IST

ભાર્ગવી શાહના વકીલ એ.એસ. ટીમબાલિયાએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, સમગ્ર છેતરપિંડીનો મૂળ આરોપી અરજદારનો પતિ વિનય શાહ છે, જ્યારે તેની પત્ની નિર્દોષ અને વ્યવસાયમાં સંડોવાયેલી નથી. અરજદારે ફરિયાદી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવા જોઈએ.અગાઉ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ ગુનામાં ભાર્ગવીના જામીન નામંજુર કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.

રૂપિયા 260 કરોડની છેતરપિંડી મામલે હાઈકોર્ટે ભાર્ગવી શાહના જામીન મંજુર કર્યા

અરજદારે પુરાવવા સાથે કોઈ પ્રકારના ચેડાં કર્યા નથી, વળી પિતા વૃદ્ધ અને છોકરો અભ્યાસ કરતો હોવાથી તેમની સાથે રહેવું પણ ખુબ જ જરૂરી છે તેવો આગ્રહ કર્યો હતો.ભાર્ગવી શાહ વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.અગાઉ 1મી જુલાઈના રોજ જસ્ટીસ વી.એમ પંચોલીએ ભાર્ગવી શાહની જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ઓનલાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું જોકે તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ભાર્ગવી શાહના વકીલ એ.એસ. ટીમબાલિયાએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, સમગ્ર છેતરપિંડીનો મૂળ આરોપી અરજદારનો પતિ વિનય શાહ છે, જ્યારે તેની પત્ની નિર્દોષ અને વ્યવસાયમાં સંડોવાયેલી નથી. અરજદારે ફરિયાદી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવા જોઈએ.અગાઉ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ ગુનામાં ભાર્ગવીના જામીન નામંજુર કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.

રૂપિયા 260 કરોડની છેતરપિંડી મામલે હાઈકોર્ટે ભાર્ગવી શાહના જામીન મંજુર કર્યા

અરજદારે પુરાવવા સાથે કોઈ પ્રકારના ચેડાં કર્યા નથી, વળી પિતા વૃદ્ધ અને છોકરો અભ્યાસ કરતો હોવાથી તેમની સાથે રહેવું પણ ખુબ જ જરૂરી છે તેવો આગ્રહ કર્યો હતો.ભાર્ગવી શાહ વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.અગાઉ 1મી જુલાઈના રોજ જસ્ટીસ વી.એમ પંચોલીએ ભાર્ગવી શાહની જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ઓનલાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું જોકે તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીમાં પીટુસી મોજોથી મોકલી છે)

260 કરોડ રૂપિયાની છેંતરપીંડી કરનાર આર્ચર કેર કંપનીના માલિક વિનય શાહની પત્ની  અને ગુનામાં સહ-આરોપી ભાર્ગવી શાહના ગુરુવારે હાઈકોર્ટના જસ્ટીસ એ.વાય. કોગ્જે જામીન મંજુર કર્યા છે. ગુજરાત ન છોડવાની શરતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં જામીન માન્ય રાખવામાં આવ્યા છે..Body:ભાર્ગવી શાહના વકીલ એ.એસ. ટીમબાલિયાએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે સમગ્ર છેંતરપીડીનો મૂળ આરોપી અરજદારનો પતિ વિનય શાહ છે જ્યારે તેની પત્ની નિર્દોષ અને વ્યવસાયમાં સંડોવાયેલી નથી. અરજદારે ફરિયાદી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે... આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવા જોઈએ. અગાઉ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ ગુનામાં ભાર્ગવીના જામીન ના-મંજુર કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે

અરજદારે પુરાવવા સાથે કોઈ પ્રકારના ચેડાં કર્યા નથી, વળી પિતા વૃદ્ધ અને છોકરો અભ્ય કરતો હોવાથી તેમની સાથે રહેવું પણ ખુબ જ જરૂરી છે.ભાર્ગવી શાહ વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે...અગાઉ 01લી જુલાઈના રોજ જસ્ટીસ વી.એમ પંચોલીએ ભાર્ગવી શાહની જામીન અરજી મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો...Conclusion:ઉલ્લેખનીયય છે કે ઓન-લાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેંતરપીંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું જોકે તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.