ETV Bharat / state

ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ

author img

By

Published : Feb 5, 2022, 7:51 AM IST

કોંગ્રેસ ગુજરાતના વિવિધ શહેરોના પ્રવાસ કરી કારોબારી બેઠકનું (Congress Executive Meeting) આયોજન કરે છે. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ (Congress Attacks BJP) કર્યા છે કે, ભાજપના શાસનમાં 7 થી વધુ પેપર લીક થયા છે. રાજ્યમાં બેરોજગાર આંકડો વધતો હોવા છતાં સરકાર દ્વારા રોજગાર (Attack on BJP over Employment) માટે તાગડધીન્ના છે.

ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ
ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ

અમદાવાદ : 26 જાન્યુઆરીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા આણંદ, છોટાઉદેપુર, સુરત, અમદાવાદ, તાપી, વડોદરા વગેરે જિલ્લામાં પ્રવાસ કરી કારોબારી બેઠકનું (Congress Executive Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં અવારનવાર ગુજરાતમાં થતા પેપર લીકને લઈને યુવાનોનો સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લાની નોંધવાની કચેરીઓ રોજગાર (Attack on BJP over Employment) આપવાની નહીં પણ બેરોજગારના આંકડા વધારવાની કચેરી બની ગઈ તેવું જોવા મળી રહ્યું છે.

6 હજાર સરકારી શાળા બંધ કરવા જઇ રહી છે : વિશ્વનાથ સિંહ વાઘેલા

ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ

યુથ કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ (Congress Attacks BJP) કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 6 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ કરવા જઈ રહી છે. જેમાંથી સૌથી વધુ આદિવાસી સમાજની શાળાઓ છે. સરકાર આદિવાસી સમાજના છોકરા અભ્યાસથી વંચિત કરવા માંગે છે. કારણ કે, જો આ બાળકો શિક્ષિત હશે તો સરકાર સામે જળ, જમીન અને જંગલ માટે તેમની સામે આક્રોશ કરશે. તે માટે સરકારી શાળાઓ બંધ (Government Schools Closed in Gujarat) કરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે

ગુજરાતનો યુવાન આજે સરકારી ભરતીના પેપર લિંકથી ચિંતિત છે. પેપર લીક (Congress Strikes Over Paper Leak) હોવાથી રાજ્યના યુવાનોના સપના પર સરકાર પાણી ફેરવી રહ્યું છે. રોજગારી કાર્યાલયમાં બેરોજગારીના આંકડાઓ લાખોની સંખ્યામાં પહોંચ્યા છે. તેથી યુથ કોંગ્રેસ આ બે મુદ્દા લઈને આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાના કલેકટરને આવેદન આપી વિધાનસભાનો ઘેરાવો કરશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

અમદાવાદ : 26 જાન્યુઆરીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા આણંદ, છોટાઉદેપુર, સુરત, અમદાવાદ, તાપી, વડોદરા વગેરે જિલ્લામાં પ્રવાસ કરી કારોબારી બેઠકનું (Congress Executive Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં અવારનવાર ગુજરાતમાં થતા પેપર લીકને લઈને યુવાનોનો સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લાની નોંધવાની કચેરીઓ રોજગાર (Attack on BJP over Employment) આપવાની નહીં પણ બેરોજગારના આંકડા વધારવાની કચેરી બની ગઈ તેવું જોવા મળી રહ્યું છે.

6 હજાર સરકારી શાળા બંધ કરવા જઇ રહી છે : વિશ્વનાથ સિંહ વાઘેલા

ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ

યુથ કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ (Congress Attacks BJP) કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 6 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ કરવા જઈ રહી છે. જેમાંથી સૌથી વધુ આદિવાસી સમાજની શાળાઓ છે. સરકાર આદિવાસી સમાજના છોકરા અભ્યાસથી વંચિત કરવા માંગે છે. કારણ કે, જો આ બાળકો શિક્ષિત હશે તો સરકાર સામે જળ, જમીન અને જંગલ માટે તેમની સામે આક્રોશ કરશે. તે માટે સરકારી શાળાઓ બંધ (Government Schools Closed in Gujarat) કરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે

ગુજરાતનો યુવાન આજે સરકારી ભરતીના પેપર લિંકથી ચિંતિત છે. પેપર લીક (Congress Strikes Over Paper Leak) હોવાથી રાજ્યના યુવાનોના સપના પર સરકાર પાણી ફેરવી રહ્યું છે. રોજગારી કાર્યાલયમાં બેરોજગારીના આંકડાઓ લાખોની સંખ્યામાં પહોંચ્યા છે. તેથી યુથ કોંગ્રેસ આ બે મુદ્દા લઈને આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાના કલેકટરને આવેદન આપી વિધાનસભાનો ઘેરાવો કરશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.