ETV Bharat / state

LIVE UPDATE : ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ અને 55 મોત નોંધાયા - CORONA

highcourt
highcourt
author img

By

Published : Apr 12, 2021, 8:59 AM IST

Updated : Apr 12, 2021, 10:01 PM IST

21:57 April 12

અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુ઼ધી રહેશે બંધ

અંબાજી મંદિર 13 એપ્રિલથી બંધ રહેશે

ચૈત્રી નવરાત્રિમાં ભક્તોને નહીં થાય માં અંબેના દર્શન

વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાયો નિર્ણય

રાજ્યમાં અનેક મંદિરો બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોના ઘસારો ઉમટી ન પડે તેવી શક્યતાઓને લઈ કરાયો નિર્ણય

અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુ઼ધી રહેશે બંધ

21:57 April 12

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા કોરોના પોઝિટિવ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા કોરોના પોઝિટિવ

21:55 April 12

વડોદરામાં 437 પોઝિટિવ કેસ, 3ના મોત

વડોદરામાં કોરોના સંક્રમણમાં વધારો

437 પોઝિટિવ કેસ નોંધાયા

3 દર્દીના મોત

33,175 કુલ પોઝિટિવ કેસ

270 કુલ મોત

20:29 April 12

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 94 પોઝિટિવ કેસ સાથે 3 મોત નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું 

પાલનપુર હોટસ્પોટ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના આજે વધુ 94 કેસ પોઝિટિવ

3 કોરોના દર્દીના મોત નોંધાયા

પાલનપુરમાં કોરોનાનો રાફડો ફાટ્યો 74 પોઝિટિવ કેસ નોંધાયા

દાંતામાં 11 કોરોના પિઝિટિવ કેસ નોંધાયા

ડીસામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

20:28 April 12

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કોરોના સંક્રમણને કારણે 3 દિવસ માટે બંધ રહેશે

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કોરોના સંક્રમણને કારણે 3 દિવસ માટે બંધ રહેશે

16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે

20:26 April 12

ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ અને 55 મોત નોંધાયા

ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ નોંધાયા

કુલ 55 મૃત્યુ, જેમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 19 મોત

વડોદરામાં 7 અને રાજકોટમાં 6 મોત

અમદાવાદમાં કોરોનાના 1907 કેસ, ગ્રામ્યમાં 26 કેસ

સુરતમાં 1174 કેસ અને ગ્રામ્યમાં 295 કેસ

20:24 April 12

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં કોરોનાના રેકોડ બ્રેક કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 પોઝિટિવ કેસ નોંધાયા

31 કેસો પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

જિલ્લામાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 99 પર પહોંચી

19:54 April 12

અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર

સવારની મંગળા આરતી 7.30 કલાકને બદલે 7.00 કલાકે થશે

સાંજની આરતી 6.30 કલાકને બદલે 7.00 કલાકે થશે

સાંજે દર્શનનો સમય 7.30થી રાત્રિના 9.00 કલાક સુધીનો રહેશે

13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનું કરાશે ઘટ્ટ સ્થાપન

ઘટ્ટ સ્થાપન સવારે 10.30થી 11.30 કલાક સુધીમાં કરાશે

19:53 April 12

સુરત : બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

સુરત : બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બજારો બંધ રહેશે

બારડોલી નગરપાલિકા ઉપરાંત તેન, બાબેન, મઢી - સુરાલી, કડોદ અને ઇસરોલી ગામમાં લોકડાઉન

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને છૂટ

19:31 April 12

પોરબંદરમાં 6 કોરોના કેસ પોઝિટિવ

પોરબંદરમાં 6 કોરોના કેસ પોઝિટિવ

19:14 April 12

મહીસાગર જિલ્લામાં આજે 43 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં આજે 43 પોઝિટિવ કેસ નોંધાયા

અત્યારસુધી જિલ્લામાં કોરોનાના કુલ 2831 પોઝિટિવ કેસ નોંધાયા

આજે 29 દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી

જિલ્લામાં અત્યાર સુધીમાં 2406 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

હાલ 376 દર્દીઓ સારવાર હેઠળ

19:12 April 12

કચ્છ જિલ્લામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર રહેશે બંધ

કચ્છમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

કચ્છ જિલ્લામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર રહેશે બંધ

જાહેર આરોગ્ય હિતાર્થે કલેક્ટર દ્વારા લેવાયો નિર્ણય

15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્ર રહેશે બંધ

18:33 April 12

મહેસાણા જિલ્લામાં 143 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં 143 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 1,158

70 શહેરી અને 73 ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા

1,250 સેમ્પલ લેવાય જે તમામ પેન્ડિંગ

મહેસાણા શહેર વિસ્તારમાંથી 42 કેસ સામે આવ્યા

કડી શહેરમાં 18 કેસ સામે આવ્યા

18:31 April 12

દ્વારકાના મામલતદાર કોરોના પોઝિટિવ

દેવભૂમિ દ્વારકામાં સરકારી કચેરીમાં કોરોના સંક્રમણ વધ્યું

દ્વારકાના મામલતદાર કોરોના પોઝિટિવ

દ્વારકાના મામલતદાર એસ. એસ. કેશવાલા કોરોના પોઝિટિવ થતા સારવાર શરૂ કરી

18:30 April 12

જામનગર જિલ્લામાં 296 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં 296 પોઝિટિવ કેસ નોંધાયા

184 કેસ શહેરમાં અને 112 કેસ ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ નોંધાયા

18:29 April 12

પોતાની કોલેજને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવા શંકરસિંહે જણાવ્યું, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

ગાંધીનગર : પોતાની સંસ્થા થકી સરકારને કોવિડમાં મદદ કરવા માટે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લેટર લખ્યો

પોતાની કોલેજને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવા શંકરસિંહે જણાવ્યું 

ગરીબ દર્દીઓની સારવાર પણ તેમનું ફાઉન્ડેશન કરશે - શંકરસિંહ

17:38 April 12

નવસારીમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા

નવસારીમાં આજે ફરી કોરોનાએ રેકોર્ડ તોડ્યો

નવસારીમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા

જિલ્લામાં કોરોના 237 કેસો એક્ટિવ

આજે 20 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા

જિલ્લામાં કોરોનાના કુલ કેસો 2 હજારને પાર

17:37 April 12

રાજકોટમાં બપોર સુધીમાં 250 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટમાં બપોર સુધીમાં 250 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

17:36 April 12

ઝાયડસ કેડિલાએ સાંજે 4 કલાકથી રેમેડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ બંધ કર્યું

અમદાવાદ - ઝાયડસ કેડિલાએ સાંજે 4 કલાકથી રેમેડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ બંધ કર્યું 

ઝાયડસે 10,000 પરિવારોને મદદ કરી હોવાના કર્યો દાવો

16:43 April 12

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ 

સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી

જીતુભાઇ ચૌધરીએ સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો

16:41 April 12

હળવદમાં આજથી રવિવાર સુધી તમામ કામકાજ સદંતર બંધ રહેશે

કોરોના મહામારીના આ કપરા સમયમાં વેપારી મિત્રોની રજૂઆત ધ્યાને માર્કેટ યાર્ડ - હળવદમાં આજથી રવિવાર સુધી તમામ કામકાજ સદંતર બંધ રહેશે 

હળવદ યાર્ડ દ્વારા લેવાયો નિર્ણય

15:10 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 100થી વધુ કોરોના દર્દીઓના મોત

જામનગરમાં ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે 

GG હોસ્પિટલમાં 1,237 બેડની વ્યવસ્થા છે

સોમવારે કોવિડ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઇ

કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 100થી વધુ કોરોના દર્દીઓના મોત

15:09 April 12

13 એપ્રિલ ગાંધીઆશ્રમ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 13 એપ્રિલ ગાંધીઆશ્રમ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ

14:51 April 12

સિવિલ મેડીસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પ લાઈન નંબર

સિવિલ મેડીસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પ લાઈન નંબર

1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264

મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 9409766971

IKDRC(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075

UN મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248

GCIR (કેન્સર હોસ્પિટલ) – 079-22690000

14:38 April 12

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સૂચનો

  • લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સૂચન
  • લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સૂચન
  • અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
  • ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સૂચન
  • ઓફિસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
  • બૂથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
  • નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો
  • હજૂ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે
  • રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી : CJ

14:11 April 12

જિલ્લા કલેક્ટરે 30 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્યો

  • પોરબંદર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તેમજ જાહેર જગ્યાઓએ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવાં પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્તા જિલ્લા કલેક્ટર

13:11 April 12

સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે: હાઈકોર્ટ

  • લોકોને રેમડેસિવિર ઈન્જેક્શન માટે કલાકો લાઈનમાં શેકાવાનો કાંઈ શોખ નથી થતોઃ હાઈકોર્ટનો સરકારને સણસણતો પ્રશ્ર
  • સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે

12:56 April 12

રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં 15 તારીખ કરાશે વધુ સુનાવણી

  • રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં 15 તારીખ કરાશે વધુ સુનાવણી
  • કોરોના મુદ્દે 15 તારીખે કરાશે વધુ સુનાવણી
  • ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં સરકારનો જવાબ

12:48 April 12

5 હજાર ઇન્જેક્શનની બાબત પર અમિત ચાવડાએ સી.આર.પાટીલ પર કર્યા પ્રહાર

  • 5 હજાર ઇન્જેક્શન આવ્યા ક્યાંથી, શું તેમની પાસે લાયસન્સ છે, તેઓ શું કાયદાથી પર છે ?

12:44 April 12

સરકાર તમામ મોરચે નિષ્ફળ: અમિત ચાવડા

  • આખા ગુજરાતમાં બેડ કે સારવાર નથી મળતી
  • કોરોનાના સાચા આંકડા નથી જાહેર થતા
  • આંકડા કરતા 10 ગણા મૃત્યુ થઈ રહ્યા છે
  • સ્મશાનમાં વેઇટિંગ
  • ઇન્જેક્શન માટે ધક્કા ખાઈને લોકો લાઈનોમાં ઉભા રહે છે
  • સી.આર. પાટીલ 107 ગુનાઓ સાથે સંકળાયેલા

12:38 April 12

અમિત ચાવડાના કોરોનાના વધતા કેસો મામલે સરકાર પર પ્રહારો

  • નમસ્તે ટ્રમ્પથી કોરોનાનું આગમન
  • ફરી મેચ રમાડી સંક્રમણ ફેલાયું
  • આજે પણ ગુજરાતમાં એક પણ શહેર, ગામ કે જિલ્લામાં બેડ નથી મળી રહ્યા
  • પૂરતી નથી મળી રહી સારવાર
  • પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શનની વ્યવસ્થા નથી
  • ખોટી જાહરાતોથી ઉંચી નથી આવતી સરકાર

12:27 April 12

રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી

  • રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી
  • કોરોના મુદ્દે બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી

12:24 April 12

જામનગર જિલ્લામાં વકરતી કોરોનાની સ્થિતિ

  • જામનગર જિલ્લામાં વકરતી કોરોનાની સ્થિતિ
  • જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
  • જામનગરમાં તાલુકા પચાયત ખાતે સરપંચોની બેઠક મળી
  • 60 જેટલા સરપચ બેઠકમાં રહ્યા હાજર
  • જામનગરથી 10થી15 કિલોમીટર દૂર ત્રિજ્યામાં આવેલા ગામોના સરપંચોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો

12:22 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

  • જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
  • કોવિડ હોસ્પિટલની આજની સ્થિતિ
  • નોન ICU ઓક્સિજન બેડમાં  935 ક્ષમતા સામે ભરાયેલા બેડ 1069
  • વેન્ટિલેટર સાથેના બેડમાં 235ની ક્ષમતા
  • કોવિડ હોસ્પિટલમાં ફૂલ બેડ 1200,ભરાયેલા બેડ 1302

12:11 April 12

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

  • નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત
  • રાજયમાં કુલ  71021 પથારીઓ ઉપલબ્ધ
  • રાજયમાં આજે 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.
  • સુરતમાં રેમડીસીવર ઈન્જેકશન ચેરીટી માટે વિતરીતક કરાયા હતા

11:38 April 12

સિવિલમાં ઓક્સિજનની માત્રા અત્યાર સુધી સીમિત

  • મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું, સિવિલમાં ઓક્સિજનની માત્રા અત્યાર સુધી સીમિત
  • તેમ છતાં જરૂર પડશે તો વધારવામાં આવશે
  • ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓ માટે બેડ વધારવાનો આદેશ
  • ઓક્સિજનને લઈને કલેક્ટર સાથે ટીમે કરી હતી સમીક્ષા

11:36 April 12

ધન્વંતરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સથી ઘરે-ઘરે ટેસ્ટીંગ

  • ધન્વંતરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીંગ યોગ્ય રીતે કરે છે

11:33 April 12

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

  • નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત
  • રેમડેસીવીર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી
  • હોમઆઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસીવીરનો આગ્રહ રાખે છે
  • ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસીવીરની આવશ્યકતા છે.
  • ગુજરાત સરકાર એક દિવસમાં 30,000 વાયલ મેળવે છે.
  • આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવે છે.
  • ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે.
  • ખાનગી લેબોરેટરી વધારી છે.
  • તેમજ 70 હજાર RTPCR ટેસ્ટ કરીએ છીએ

11:31 April 12

નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી

  • નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે.
  • ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે.
  • ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરી છે.
  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશ્રર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન ભાગ લઇ રહ્યા છે.

11:26 April 12

કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને કોરોના મામલે આવેદનપત્ર આપવા નીકળ્યા

  • કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને કોરોના મામલે આવેદનપત્ર આપવા નીકળ્યા
  • જેમાં શક્તિસિંહ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના કોંગીનેતાઓ પરેશ ધાનાણીના નિવાસસ્થાનેથી નીકળ્યા

11:18 April 12

હાઈકોર્ટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી શરૂ

  • હાઈકોર્ટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી શરૂ

11:12 April 12

રેમડીસીવીર ઈન્જેક્શન મેળવવા માટે ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો

  • રેમડીસીવીર ઈન્જેક્શન મેળવવા માટે ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો
  • સવારે 5 વાગ્યાથી કોરોના પાઝિટિવ દર્દીના પરિજનો ઈન્જેક્શન લેવા  ભાજપ કાર્યાલય પહોંચ્યા
  • ભાજપ કાર્યાલય ખાતે 5000  ઈન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે
  • બે દિવસમાં 200 ઈન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવ્યા

11:08 April 12

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

  • ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
  • આજે 11 વાગ્યે થશે સુનાવણી
  • રાજ્ય સરકાર પોતાની કામગીરી ઉપર મત કરશે રજૂ
  • રાજ્ય સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સુઓમોટોની સુનાવણી દરમિયાન રહેશે હાજર
  • ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયા કરશે સુનાવણી

10:33 April 12

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ

  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ
  • આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ
  • રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ
  • સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ કરશે સુનવણી

10:11 April 12

બોટાદના રાણપુર શહેરમાં બે દિવસ માટે લોકડાઉન

  • બોટાદના રાણપુર શહેરમાં બે દિવસ માટે લોકડાઉન
  • 13 અને 14 એપ્રિલ આ બે દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરાઈ
  • રાણપુરમાં વધતા જતાં કોરોનાના કેસન પગલે લેવાયો આ નિર્ણય
  • રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય

09:47 April 12

રાજ્યમાં કોરોનાની ભયાનક સ્થિતિ

  • રાજ્યમાં કુલ સરકારી આંકડા પ્રમાણે કુલ 4,800 લોકોનાં મૃત્યુ કોરોનાના કારણે થયા છે.
  • 203 લોકો વેન્ટિલેટર ઉપર છે.
  • જ્યારે 23,365 લોકો સારવાર હેઠળ છે.
  • કુલ 03 લાખ કરતા વધુ લોકોને સારવાર આપીને ડિસ્ચાર્જ કરાયા છે.

09:34 April 12

રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ

  • રાજ્યમાં કોરોનાના નવા 5,469 કેસ નોંધાયા
  • કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 54 દર્દીનો ભોગ લીધો
  • કોરોના કેસમાં અમદાવાદ મોખરે
  • અમદાવાદમાં કોરોનાના નવા 1,504 કેસ નોંધાયા

09:30 April 12

લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓએ પકડી વતનની વાટ

  • લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓએ પકડી વતનની વાટ
  • ગુજરાતમાં એક દિવસમાં સામે આવી રહ્યા છે કોરોનાના 5 હજાર કેસ
  • મુખ્યપ્રધાનની ખાતરી છતાં પરપ્રાંતિય કરી રહ્યા છે ગુજરાતમાંથી પલાયન

09:28 April 12

રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ જોઈને શિક્ષણ વિભાગે કર્યો મોટો નિર્ણય

  • રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ જોઈને શિક્ષણ વિભાગે કર્યો મોટો નિર્ણય
  • આગામી 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય રહેશે બંધ
  • શિક્ષણ વિભાગે કોલેજો બંધ રાખવાનો કર્યો નિર્ણય
  • ઓનલાઈન શિક્ષણ કાર્ય જ રહેશે ચાલુ
  • વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

09:11 April 12

રવિવાર સાંજે 6 વાગ્યા સુધીની અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કોરોનાની સ્થિતિ

રવિવાર સાંજે 6 વાગ્યા સુધીની અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કોરોનાની સ્થિતિ

2097 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

  • 1200 બેડ હોસ્પિટલમાં 1050
  • IKDRCમાં 159
  • મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં 391
  • GCRI હોસ્પિટલમાં 168
  • યુએન મહેતા હોસ્પિટલમાં 169
  • કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

09:09 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલમાં રાત્રે 37 કોરોનાના દર્દીઓના મોત

  • જામનગરની કોવિડ હોસ્પિટલમાં રાત્રે 37 કોરોનાના દર્દીઓના મોત
  • 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

08:59 April 12

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહર યથાવત

  • હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહર યથાવત છે.
  • ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે.
  • રવિવારના રોજ ગુજરાતમાં નવા 5,469 કોરોનાના કેસ નોંધાયા હતા.
  • જ્યારે 54 કોરોનાગ્રસ્ત દર્દીઓએ દમ તોડ્યો હતો.

08:45 April 12

LIVE UPDATE : ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ અને 55 મોત નોંધાયા

  • રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું. 
  • રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો અને જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.

21:57 April 12

અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુ઼ધી રહેશે બંધ

અંબાજી મંદિર 13 એપ્રિલથી બંધ રહેશે

ચૈત્રી નવરાત્રિમાં ભક્તોને નહીં થાય માં અંબેના દર્શન

વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાયો નિર્ણય

રાજ્યમાં અનેક મંદિરો બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોના ઘસારો ઉમટી ન પડે તેવી શક્યતાઓને લઈ કરાયો નિર્ણય

અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુ઼ધી રહેશે બંધ

21:57 April 12

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા કોરોના પોઝિટિવ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા કોરોના પોઝિટિવ

21:55 April 12

વડોદરામાં 437 પોઝિટિવ કેસ, 3ના મોત

વડોદરામાં કોરોના સંક્રમણમાં વધારો

437 પોઝિટિવ કેસ નોંધાયા

3 દર્દીના મોત

33,175 કુલ પોઝિટિવ કેસ

270 કુલ મોત

20:29 April 12

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 94 પોઝિટિવ કેસ સાથે 3 મોત નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું 

પાલનપુર હોટસ્પોટ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના આજે વધુ 94 કેસ પોઝિટિવ

3 કોરોના દર્દીના મોત નોંધાયા

પાલનપુરમાં કોરોનાનો રાફડો ફાટ્યો 74 પોઝિટિવ કેસ નોંધાયા

દાંતામાં 11 કોરોના પિઝિટિવ કેસ નોંધાયા

ડીસામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

20:28 April 12

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કોરોના સંક્રમણને કારણે 3 દિવસ માટે બંધ રહેશે

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કોરોના સંક્રમણને કારણે 3 દિવસ માટે બંધ રહેશે

16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે

20:26 April 12

ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ અને 55 મોત નોંધાયા

ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ નોંધાયા

કુલ 55 મૃત્યુ, જેમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 19 મોત

વડોદરામાં 7 અને રાજકોટમાં 6 મોત

અમદાવાદમાં કોરોનાના 1907 કેસ, ગ્રામ્યમાં 26 કેસ

સુરતમાં 1174 કેસ અને ગ્રામ્યમાં 295 કેસ

20:24 April 12

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં કોરોનાના રેકોડ બ્રેક કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 પોઝિટિવ કેસ નોંધાયા

31 કેસો પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

જિલ્લામાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 99 પર પહોંચી

19:54 April 12

અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર

સવારની મંગળા આરતી 7.30 કલાકને બદલે 7.00 કલાકે થશે

સાંજની આરતી 6.30 કલાકને બદલે 7.00 કલાકે થશે

સાંજે દર્શનનો સમય 7.30થી રાત્રિના 9.00 કલાક સુધીનો રહેશે

13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનું કરાશે ઘટ્ટ સ્થાપન

ઘટ્ટ સ્થાપન સવારે 10.30થી 11.30 કલાક સુધીમાં કરાશે

19:53 April 12

સુરત : બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

સુરત : બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

13 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બજારો બંધ રહેશે

બારડોલી નગરપાલિકા ઉપરાંત તેન, બાબેન, મઢી - સુરાલી, કડોદ અને ઇસરોલી ગામમાં લોકડાઉન

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને છૂટ

19:31 April 12

પોરબંદરમાં 6 કોરોના કેસ પોઝિટિવ

પોરબંદરમાં 6 કોરોના કેસ પોઝિટિવ

19:14 April 12

મહીસાગર જિલ્લામાં આજે 43 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં આજે 43 પોઝિટિવ કેસ નોંધાયા

અત્યારસુધી જિલ્લામાં કોરોનાના કુલ 2831 પોઝિટિવ કેસ નોંધાયા

આજે 29 દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી

જિલ્લામાં અત્યાર સુધીમાં 2406 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

હાલ 376 દર્દીઓ સારવાર હેઠળ

19:12 April 12

કચ્છ જિલ્લામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર રહેશે બંધ

કચ્છમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

કચ્છ જિલ્લામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર રહેશે બંધ

જાહેર આરોગ્ય હિતાર્થે કલેક્ટર દ્વારા લેવાયો નિર્ણય

15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્ર રહેશે બંધ

18:33 April 12

મહેસાણા જિલ્લામાં 143 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં 143 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 1,158

70 શહેરી અને 73 ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા

1,250 સેમ્પલ લેવાય જે તમામ પેન્ડિંગ

મહેસાણા શહેર વિસ્તારમાંથી 42 કેસ સામે આવ્યા

કડી શહેરમાં 18 કેસ સામે આવ્યા

18:31 April 12

દ્વારકાના મામલતદાર કોરોના પોઝિટિવ

દેવભૂમિ દ્વારકામાં સરકારી કચેરીમાં કોરોના સંક્રમણ વધ્યું

દ્વારકાના મામલતદાર કોરોના પોઝિટિવ

દ્વારકાના મામલતદાર એસ. એસ. કેશવાલા કોરોના પોઝિટિવ થતા સારવાર શરૂ કરી

18:30 April 12

જામનગર જિલ્લામાં 296 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં 296 પોઝિટિવ કેસ નોંધાયા

184 કેસ શહેરમાં અને 112 કેસ ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ નોંધાયા

18:29 April 12

પોતાની કોલેજને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવા શંકરસિંહે જણાવ્યું, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

ગાંધીનગર : પોતાની સંસ્થા થકી સરકારને કોવિડમાં મદદ કરવા માટે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લેટર લખ્યો

પોતાની કોલેજને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવા શંકરસિંહે જણાવ્યું 

ગરીબ દર્દીઓની સારવાર પણ તેમનું ફાઉન્ડેશન કરશે - શંકરસિંહ

17:38 April 12

નવસારીમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા

નવસારીમાં આજે ફરી કોરોનાએ રેકોર્ડ તોડ્યો

નવસારીમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા

જિલ્લામાં કોરોના 237 કેસો એક્ટિવ

આજે 20 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા

જિલ્લામાં કોરોનાના કુલ કેસો 2 હજારને પાર

17:37 April 12

રાજકોટમાં બપોર સુધીમાં 250 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટમાં બપોર સુધીમાં 250 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

17:36 April 12

ઝાયડસ કેડિલાએ સાંજે 4 કલાકથી રેમેડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ બંધ કર્યું

અમદાવાદ - ઝાયડસ કેડિલાએ સાંજે 4 કલાકથી રેમેડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ બંધ કર્યું 

ઝાયડસે 10,000 પરિવારોને મદદ કરી હોવાના કર્યો દાવો

16:43 April 12

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ 

સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી

જીતુભાઇ ચૌધરીએ સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો

16:41 April 12

હળવદમાં આજથી રવિવાર સુધી તમામ કામકાજ સદંતર બંધ રહેશે

કોરોના મહામારીના આ કપરા સમયમાં વેપારી મિત્રોની રજૂઆત ધ્યાને માર્કેટ યાર્ડ - હળવદમાં આજથી રવિવાર સુધી તમામ કામકાજ સદંતર બંધ રહેશે 

હળવદ યાર્ડ દ્વારા લેવાયો નિર્ણય

15:10 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 100થી વધુ કોરોના દર્દીઓના મોત

જામનગરમાં ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે 

GG હોસ્પિટલમાં 1,237 બેડની વ્યવસ્થા છે

સોમવારે કોવિડ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઇ

કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 100થી વધુ કોરોના દર્દીઓના મોત

15:09 April 12

13 એપ્રિલ ગાંધીઆશ્રમ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 13 એપ્રિલ ગાંધીઆશ્રમ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ

14:51 April 12

સિવિલ મેડીસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પ લાઈન નંબર

સિવિલ મેડીસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પ લાઈન નંબર

1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264

મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 9409766971

IKDRC(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075

UN મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248

GCIR (કેન્સર હોસ્પિટલ) – 079-22690000

14:38 April 12

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સૂચનો

  • લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સૂચન
  • લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સૂચન
  • અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
  • ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સૂચન
  • ઓફિસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
  • બૂથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
  • નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો
  • હજૂ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે
  • રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી : CJ

14:11 April 12

જિલ્લા કલેક્ટરે 30 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્યો

  • પોરબંદર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તેમજ જાહેર જગ્યાઓએ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવાં પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્તા જિલ્લા કલેક્ટર

13:11 April 12

સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે: હાઈકોર્ટ

  • લોકોને રેમડેસિવિર ઈન્જેક્શન માટે કલાકો લાઈનમાં શેકાવાનો કાંઈ શોખ નથી થતોઃ હાઈકોર્ટનો સરકારને સણસણતો પ્રશ્ર
  • સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે

12:56 April 12

રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં 15 તારીખ કરાશે વધુ સુનાવણી

  • રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં 15 તારીખ કરાશે વધુ સુનાવણી
  • કોરોના મુદ્દે 15 તારીખે કરાશે વધુ સુનાવણી
  • ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં સરકારનો જવાબ

12:48 April 12

5 હજાર ઇન્જેક્શનની બાબત પર અમિત ચાવડાએ સી.આર.પાટીલ પર કર્યા પ્રહાર

  • 5 હજાર ઇન્જેક્શન આવ્યા ક્યાંથી, શું તેમની પાસે લાયસન્સ છે, તેઓ શું કાયદાથી પર છે ?

12:44 April 12

સરકાર તમામ મોરચે નિષ્ફળ: અમિત ચાવડા

  • આખા ગુજરાતમાં બેડ કે સારવાર નથી મળતી
  • કોરોનાના સાચા આંકડા નથી જાહેર થતા
  • આંકડા કરતા 10 ગણા મૃત્યુ થઈ રહ્યા છે
  • સ્મશાનમાં વેઇટિંગ
  • ઇન્જેક્શન માટે ધક્કા ખાઈને લોકો લાઈનોમાં ઉભા રહે છે
  • સી.આર. પાટીલ 107 ગુનાઓ સાથે સંકળાયેલા

12:38 April 12

અમિત ચાવડાના કોરોનાના વધતા કેસો મામલે સરકાર પર પ્રહારો

  • નમસ્તે ટ્રમ્પથી કોરોનાનું આગમન
  • ફરી મેચ રમાડી સંક્રમણ ફેલાયું
  • આજે પણ ગુજરાતમાં એક પણ શહેર, ગામ કે જિલ્લામાં બેડ નથી મળી રહ્યા
  • પૂરતી નથી મળી રહી સારવાર
  • પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શનની વ્યવસ્થા નથી
  • ખોટી જાહરાતોથી ઉંચી નથી આવતી સરકાર

12:27 April 12

રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી

  • રાજ્યમાં કોરોના મુદ્દે હાઈકોર્ટમાં બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી
  • કોરોના મુદ્દે બે દિવસ બાદ કરાશે વધુ સુનાવણી

12:24 April 12

જામનગર જિલ્લામાં વકરતી કોરોનાની સ્થિતિ

  • જામનગર જિલ્લામાં વકરતી કોરોનાની સ્થિતિ
  • જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
  • જામનગરમાં તાલુકા પચાયત ખાતે સરપંચોની બેઠક મળી
  • 60 જેટલા સરપચ બેઠકમાં રહ્યા હાજર
  • જામનગરથી 10થી15 કિલોમીટર દૂર ત્રિજ્યામાં આવેલા ગામોના સરપંચોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો

12:22 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

  • જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
  • કોવિડ હોસ્પિટલની આજની સ્થિતિ
  • નોન ICU ઓક્સિજન બેડમાં  935 ક્ષમતા સામે ભરાયેલા બેડ 1069
  • વેન્ટિલેટર સાથેના બેડમાં 235ની ક્ષમતા
  • કોવિડ હોસ્પિટલમાં ફૂલ બેડ 1200,ભરાયેલા બેડ 1302

12:11 April 12

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

  • નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત
  • રાજયમાં કુલ  71021 પથારીઓ ઉપલબ્ધ
  • રાજયમાં આજે 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.
  • સુરતમાં રેમડીસીવર ઈન્જેકશન ચેરીટી માટે વિતરીતક કરાયા હતા

11:38 April 12

સિવિલમાં ઓક્સિજનની માત્રા અત્યાર સુધી સીમિત

  • મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું, સિવિલમાં ઓક્સિજનની માત્રા અત્યાર સુધી સીમિત
  • તેમ છતાં જરૂર પડશે તો વધારવામાં આવશે
  • ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓ માટે બેડ વધારવાનો આદેશ
  • ઓક્સિજનને લઈને કલેક્ટર સાથે ટીમે કરી હતી સમીક્ષા

11:36 April 12

ધન્વંતરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સથી ઘરે-ઘરે ટેસ્ટીંગ

  • ધન્વંતરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીંગ યોગ્ય રીતે કરે છે

11:33 April 12

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

  • નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત
  • રેમડેસીવીર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી
  • હોમઆઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસીવીરનો આગ્રહ રાખે છે
  • ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસીવીરની આવશ્યકતા છે.
  • ગુજરાત સરકાર એક દિવસમાં 30,000 વાયલ મેળવે છે.
  • આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવે છે.
  • ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે.
  • ખાનગી લેબોરેટરી વધારી છે.
  • તેમજ 70 હજાર RTPCR ટેસ્ટ કરીએ છીએ

11:31 April 12

નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી

  • નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે.
  • ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે.
  • ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરી છે.
  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશ્રર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન ભાગ લઇ રહ્યા છે.

11:26 April 12

કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને કોરોના મામલે આવેદનપત્ર આપવા નીકળ્યા

  • કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને કોરોના મામલે આવેદનપત્ર આપવા નીકળ્યા
  • જેમાં શક્તિસિંહ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના કોંગીનેતાઓ પરેશ ધાનાણીના નિવાસસ્થાનેથી નીકળ્યા

11:18 April 12

હાઈકોર્ટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી શરૂ

  • હાઈકોર્ટમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી શરૂ

11:12 April 12

રેમડીસીવીર ઈન્જેક્શન મેળવવા માટે ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો

  • રેમડીસીવીર ઈન્જેક્શન મેળવવા માટે ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો
  • સવારે 5 વાગ્યાથી કોરોના પાઝિટિવ દર્દીના પરિજનો ઈન્જેક્શન લેવા  ભાજપ કાર્યાલય પહોંચ્યા
  • ભાજપ કાર્યાલય ખાતે 5000  ઈન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે
  • બે દિવસમાં 200 ઈન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવ્યા

11:08 April 12

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

  • ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
  • આજે 11 વાગ્યે થશે સુનાવણી
  • રાજ્ય સરકાર પોતાની કામગીરી ઉપર મત કરશે રજૂ
  • રાજ્ય સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સુઓમોટોની સુનાવણી દરમિયાન રહેશે હાજર
  • ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયા કરશે સુનાવણી

10:33 April 12

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ

  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ
  • આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ
  • રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ
  • સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ કરશે સુનવણી

10:11 April 12

બોટાદના રાણપુર શહેરમાં બે દિવસ માટે લોકડાઉન

  • બોટાદના રાણપુર શહેરમાં બે દિવસ માટે લોકડાઉન
  • 13 અને 14 એપ્રિલ આ બે દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરાઈ
  • રાણપુરમાં વધતા જતાં કોરોનાના કેસન પગલે લેવાયો આ નિર્ણય
  • રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય

09:47 April 12

રાજ્યમાં કોરોનાની ભયાનક સ્થિતિ

  • રાજ્યમાં કુલ સરકારી આંકડા પ્રમાણે કુલ 4,800 લોકોનાં મૃત્યુ કોરોનાના કારણે થયા છે.
  • 203 લોકો વેન્ટિલેટર ઉપર છે.
  • જ્યારે 23,365 લોકો સારવાર હેઠળ છે.
  • કુલ 03 લાખ કરતા વધુ લોકોને સારવાર આપીને ડિસ્ચાર્જ કરાયા છે.

09:34 April 12

રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ

  • રાજ્યમાં કોરોનાના નવા 5,469 કેસ નોંધાયા
  • કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 54 દર્દીનો ભોગ લીધો
  • કોરોના કેસમાં અમદાવાદ મોખરે
  • અમદાવાદમાં કોરોનાના નવા 1,504 કેસ નોંધાયા

09:30 April 12

લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓએ પકડી વતનની વાટ

  • લોકડાઉનના ડરથી પરપ્રાંતિઓએ પકડી વતનની વાટ
  • ગુજરાતમાં એક દિવસમાં સામે આવી રહ્યા છે કોરોનાના 5 હજાર કેસ
  • મુખ્યપ્રધાનની ખાતરી છતાં પરપ્રાંતિય કરી રહ્યા છે ગુજરાતમાંથી પલાયન

09:28 April 12

રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ જોઈને શિક્ષણ વિભાગે કર્યો મોટો નિર્ણય

  • રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ જોઈને શિક્ષણ વિભાગે કર્યો મોટો નિર્ણય
  • આગામી 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય રહેશે બંધ
  • શિક્ષણ વિભાગે કોલેજો બંધ રાખવાનો કર્યો નિર્ણય
  • ઓનલાઈન શિક્ષણ કાર્ય જ રહેશે ચાલુ
  • વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

09:11 April 12

રવિવાર સાંજે 6 વાગ્યા સુધીની અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કોરોનાની સ્થિતિ

રવિવાર સાંજે 6 વાગ્યા સુધીની અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કોરોનાની સ્થિતિ

2097 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

  • 1200 બેડ હોસ્પિટલમાં 1050
  • IKDRCમાં 159
  • મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં 391
  • GCRI હોસ્પિટલમાં 168
  • યુએન મહેતા હોસ્પિટલમાં 169
  • કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

09:09 April 12

જામનગરની કોવિડ હોસ્પિટલમાં રાત્રે 37 કોરોનાના દર્દીઓના મોત

  • જામનગરની કોવિડ હોસ્પિટલમાં રાત્રે 37 કોરોનાના દર્દીઓના મોત
  • 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

08:59 April 12

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહર યથાવત

  • હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહર યથાવત છે.
  • ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે.
  • રવિવારના રોજ ગુજરાતમાં નવા 5,469 કોરોનાના કેસ નોંધાયા હતા.
  • જ્યારે 54 કોરોનાગ્રસ્ત દર્દીઓએ દમ તોડ્યો હતો.

08:45 April 12

LIVE UPDATE : ગુજરાતમાં 12 માર્ચના રોજ 6021 નવા પોઝિટિવ કેસ અને 55 મોત નોંધાયા

  • રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું. 
  • રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો અને જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.
Last Updated : Apr 12, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.