ETV Bharat / state

તીડના આક્રમણ સામે લડવા સરકાર કટિબદ્ધ, ખેડૂતોને વળતર ચૂકવાશે

author img

By

Published : Dec 25, 2019, 11:39 PM IST

અમદાવાદઃ રાજસ્થાન થઈ ગુજરાતના કેટલાક ભાગોમાં કુદરતી સ્વરૂપે આવેલી તીડની આફતનો સામનો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, તીડના આક્રમણથી ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વેના આધારે વળતર ચૂકવવામાં આવશે.

etv bharat
તીડના આક્રમણ સામે લડવા સરકાર કટિબદ્ધ, ખેડૂતોને વળતર ચૂકવાશે

તીડ સ્વરુપે ગુજરાતમાં આવેલી આફતનો સામનો કરવા માટે સરકારે તમામ સ્તર પર બેઠક યોજી હતી અને રાત્રિ અથવા તો વહેલી સવારના સમયે જ્યાં તીડ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, ત્યાં ટ્રેક્ટર પર દવાનુ મશીન લગાવી તેના પર છટકાવ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

તીડના આક્રમણ સામે લડવા સરકાર કટિબદ્ધ, ખેડૂતોને વળતર ચૂકવાશે

ઉત્તર ગુજરાતના 11 તાલુકાના 95 જેટલા ગામોમાં તીડની અસર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 27 જેટલી ટીમ તીડ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત ખેડૂતોને ખેતરમાં થાળી અને વેલણ બજાવી તીડને ખસેડવાનો પ્રયાસ કરવા હાકલ કરી હતી.

તીડ સ્વરુપે ગુજરાતમાં આવેલી આફતનો સામનો કરવા માટે સરકારે તમામ સ્તર પર બેઠક યોજી હતી અને રાત્રિ અથવા તો વહેલી સવારના સમયે જ્યાં તીડ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, ત્યાં ટ્રેક્ટર પર દવાનુ મશીન લગાવી તેના પર છટકાવ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

તીડના આક્રમણ સામે લડવા સરકાર કટિબદ્ધ, ખેડૂતોને વળતર ચૂકવાશે

ઉત્તર ગુજરાતના 11 તાલુકાના 95 જેટલા ગામોમાં તીડની અસર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 27 જેટલી ટીમ તીડ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત ખેડૂતોને ખેતરમાં થાળી અને વેલણ બજાવી તીડને ખસેડવાનો પ્રયાસ કરવા હાકલ કરી હતી.

Intro:રાજસ્થાન થઈ ગુજરાતના કેટલાક ભાગોમાં કુદરતી સ્વરૂપે આવેલી તીડની આફતનો સામનો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે કે તીડના આક્રમણથી ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વેના આધારે વળતર ચૂકવવામાં આવશે.


Body:તીડ સ્વરુપે ગુજરાતમાં આવેલી આફતનો સામનો કરવા માટે સરકારે તમામ સ્તર પર બેઠક યોજી છે અને રાત્રિ અથવા તો વહેલી સવારના સમયે જ્યાં તીડ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે ત્યાં ટ્રેક્ટર પર દવાનુ મશીન લગાવી તેના પર છટકાવ કરવામાં આવશે. તીડ આખો દિવસ ઊડ્યા કરે છે જેથી તેના પર રાત્રે - વહેલી સવારે દવાનો છટકાવ કરવો પડે છે..

ઉત્તર ગુજરાતના ૧૧ તાલુકાના ૯૫ જેટલા ગામોમાં તીડનું અસર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૨૭ જેટલી ટીમ તીડ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે..



Conclusion:એટલું જ નહીં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત ખેડૂતોને ખેતરમાં ખાલી અને વેલણ બજાવી તીડને ખડેડવાનો પ્રયાસ કરવા હાકલ કરી હતી..

બાઈટ - વિજય રૂપાણી, મુખ્યપ્રધાન, ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.