ETV Bharat / state

અમદાવાદમાં બાપુના જીવન ચરિત્ર પર ધનશ્યામ ગઢવી દ્વારા એક્ઝિબિશન યોજાયો

author img

By

Published : Oct 8, 2019, 8:27 AM IST

અમદાવાદ: દેશમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતી શતાબ્દી ઉજવણી થઈ રહી છે. બાપુના જીવન ચરિત્રને નજીકથી જાણી શકાય, તે હેતુથી દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે બાપુના જીવન ચરિત્ર પર એક્ઝિબિશન તેમજ વક્તવ્ય સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુના જીવન ચરિત્ર પર અમદાવાદમાં એક્ઝિબિશન યોજાયું હતું.

bapu

અમદાવાદમાં પાલડીમાં AMC દ્વારા સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં એક સુંદર એક્ઝિબિશનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક્ઝિબિશનનું નામ લોકભોગ્ય ગાંધીજી રાખવામાં આવ્યું હતું.

બાપુના જીવન ચરિત્ર પર ધનશ્યામ ગઢવી દ્વારા એક્ઝિબિશન યોજાયો

આ એક્ઝિબિશનમાં ગાંધીજીના અલગ-અલગ ચિત્રો તેમજ યુવા પેઢીઓ દ્વારા પોસ્ટ કાર્ડ મેકિંગમાં પણ ગાંધીજીના અલગ અલગ ફોટોગ્રાફ પેઇન્ટ કરી રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગાંધીજીનો રેડિયો તેમજ રેટીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જ એક અન્ય આર્ટિસ્ટની પ્રતિકૃતિ પણ તેમાં મૂકવામાં આવી હતી. જેમાં દિવાસળીના તેમજ કાપડના ઉપયોગથી માઈક્રો ગાંધીજીની કૃતિ બનાવવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં ગાંધીજીને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. ઘનશ્યામ ગઢવી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જેને સોમવારે પ્રજા માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અમદાવાદમાં પાલડીમાં AMC દ્વારા સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં એક સુંદર એક્ઝિબિશનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક્ઝિબિશનનું નામ લોકભોગ્ય ગાંધીજી રાખવામાં આવ્યું હતું.

બાપુના જીવન ચરિત્ર પર ધનશ્યામ ગઢવી દ્વારા એક્ઝિબિશન યોજાયો

આ એક્ઝિબિશનમાં ગાંધીજીના અલગ-અલગ ચિત્રો તેમજ યુવા પેઢીઓ દ્વારા પોસ્ટ કાર્ડ મેકિંગમાં પણ ગાંધીજીના અલગ અલગ ફોટોગ્રાફ પેઇન્ટ કરી રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગાંધીજીનો રેડિયો તેમજ રેટીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જ એક અન્ય આર્ટિસ્ટની પ્રતિકૃતિ પણ તેમાં મૂકવામાં આવી હતી. જેમાં દિવાસળીના તેમજ કાપડના ઉપયોગથી માઈક્રો ગાંધીજીની કૃતિ બનાવવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં ગાંધીજીને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. ઘનશ્યામ ગઢવી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જેને સોમવારે પ્રજા માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Intro:સમગ્ર ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ શતાબ્દી ઉજવાઈ રહી છે.ત્યારે ગાંધીજીના જીવન ચરિત્રને ખૂબ જ નજીકથી નિહાળી શકાય, તે હેતુથી દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે તેમના જીવન ચરિત્ર અને લોકભોગ્ય યોગ્ય બનાવી શકાય તેવી રીતે એક્ઝિબિશન તેમજ વક્તવ્ય સંવાદ ગોઠવવામાં આવે છે.


Body:ત્યારે અમદાવાદ ના પાલડી ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં પણ આવું જ એક સુંદર એક્ઝિબિશન આજ રોજ શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તેમજ પ્રેરિત તેવા એક્ઝિબિશનનું નામ લોકભોગ્ય ગાંધીજી રાખવામાં આવ્યું હતું.આ એક્ઝિબિશનમાં ગાંધીજીના અલગ-અલગ ચિત્રો તેમજ યુવા પેઢીઓ દ્વારા પોસ્ટ કાર્ડ મેકિંગ માં પણ ગાંધીજી ના અલગ અલગ ફોટોગ્રાફ પેઇન્ટ કરી રજૂ કરવામાં આવી હતી .તેમજ ગાંધીજી નો રેડિયો તેમજ રેટીયો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદના જ એક અન્ય આર્ટિસ્ટની પ્રતિકૃતિ પણ તેમાં મૂકવામાં આવી હતી, જેમાં દિવાસળીના તેમજ કાપડ ના ઉપયોગ થી માઈક્રો ગાંધીજી ની કૃતિ કરવામાં આવી હતી. ગાંધીજીના અલગ અલગ મૂળ રજૂ કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ ગઢવી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જેને આજરોજ પ્રજા માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.


Conclusion:એપ્રુવલ ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.