ETV Bharat / state

જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142ની રથયાત્રાએ સવારે 7 વાગ્યે નગરમાં પ્રસ્થાન કર્યું છ. તો સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેનારા ગજરાજોને પણ રંગથી શુશોભિત કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Jul 4, 2019, 8:55 AM IST

જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...

આ રથયાત્રામાં પરંપરાગત મુજબ ભગવાનનાં ત્રણેય રથોનું પ્રસ્થાન ગજરાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગજરાજ દ્વારા મંદિરથી રથયાત્રા શરૂ કરાવવામાં આવે છે. સાથે જ આ રથયાત્રામાં ગજરાજ પર કેટલાક યજમાન પણ બિરાજમાન હોય છે. 22 કિમીની સમગ્ર રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે અને પાછળ સમગ્ર રથયાત્રા આવે છે.

જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...

રથયાત્રાની શોભા સમાન ગજરાજ ભગવાનની આ યાત્રામાં કેમ પાછા રહી જાય? રથયાત્રામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ગજરાજોને પણ શણગારવારમાં આવે છે. ગજરાજને શરીર પર કલર કરીને આભૂષણ પણ પહેરાવવામાં આવે છે. ત્યારે મંદિર પાસે ગજરાજોને શરીર પર આકર્ષિત કલર કરવામાં આવી રહ્યા છે અને શણગારવામાં આવી રહ્યા છે. આ વર્ષે 15 ગજરાજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેશે. જેમાં 1 નર અને 14 માદા ગજરાજ હશે.




આ રથયાત્રામાં પરંપરાગત મુજબ ભગવાનનાં ત્રણેય રથોનું પ્રસ્થાન ગજરાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગજરાજ દ્વારા મંદિરથી રથયાત્રા શરૂ કરાવવામાં આવે છે. સાથે જ આ રથયાત્રામાં ગજરાજ પર કેટલાક યજમાન પણ બિરાજમાન હોય છે. 22 કિમીની સમગ્ર રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે અને પાછળ સમગ્ર રથયાત્રા આવે છે.

જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...

રથયાત્રાની શોભા સમાન ગજરાજ ભગવાનની આ યાત્રામાં કેમ પાછા રહી જાય? રથયાત્રામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ગજરાજોને પણ શણગારવારમાં આવે છે. ગજરાજને શરીર પર કલર કરીને આભૂષણ પણ પહેરાવવામાં આવે છે. ત્યારે મંદિર પાસે ગજરાજોને શરીર પર આકર્ષિત કલર કરવામાં આવી રહ્યા છે અને શણગારવામાં આવી રહ્યા છે. આ વર્ષે 15 ગજરાજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેશે. જેમાં 1 નર અને 14 માદા ગજરાજ હશે.




Intro:અમદાવાદ

ભગવાન જગન્નાથજીની 142 ની રથયાત્રા ક્યારે નીકળવાની છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તો સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેનારા ગાજરાજોને રંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.


Body:રથયાત્રામાં પરંપરાગત મુજબ ભગવાનનાં ત્રણેય રથોનું પ્રસ્થાન ગજરાજ દ્વારા કરવામાં આવે છે.ગજરાજ દ્વારા મંદિરથી રથયાત્રા શરૂ કરાવવામાં આવે છે.રથયાત્રામાં ગજરાજ પર કેટલાક યજમાન પણ બિરાજમાન હોય છે.22 કિમીની સમગ્ર રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે અને પાછળ સમગ્ર રથયાત્રા આવે છે.

રથયાત્રાની શોભા સમાન ગજરાજ ભગવાનની આ યાત્રામાં કેમ પાછા રહી જાય?રથયાત્રામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ગાજરાજોને પણ શણગારવારમાં આવે છે છે.ગજરાજને શરીર પર કલર કરીને આભૂષણ પણ પહેરાવવામાં આવે છે.ત્યારે મંદિર પાસે ગાજરાજોને શરીર પર આકર્ષિત કલર કરવામાં આવી રહ્યા છે અને શણગારવામાં આવી રહ્યા છે.આ વર્ષે 15 ગજરાજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેશે જેમાં 1 નર અને 14 માદા ગજરાજ હશે...




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.