ETV Bharat / state

કેસ લડવાની વકીલોની ક્ષમતા મુદ્દે હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે ખુલાસો માંગ્યો

અમદાવાદ: વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે એ મુદે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરાઈ છે. મંગળવારે ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે કેસ લડવા મુદ્દે વકીલોની ક્ષમતા નક્કી કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

author img

By

Published : Jun 26, 2019, 6:18 AM IST

વકીલોની કોર્ટમાં આચારસંહિતાના મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે માંગ્યો ખુલાસો

ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે, જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્તન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓમોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે, જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્તન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓમોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

R_GJ_AHD_14_25_JUNE_2019_CASE_LADVANI_SHAMTA_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD



હેડિંગ - કેસ લડવાની વકીલોની ક્ષમતા મુદ્દે હાઇકોર્ટે બાર. કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે ખુલાસો માંગ્યો


વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે મુદે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો પર મંગળવારે ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે કેસ લડવા મુદ્દે વકીલોની ક્ષમતા નક્કી કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર. કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે... આ મામલે વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે..


ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી...વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શુ પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

હાઈકોર્ટે બાર. કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી..હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે...ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્ત ન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓ મોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.