ETV Bharat / state

રાજદ્રોહ કેસ: કોર્ટે અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢયું

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન કેસ મુદ્દે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલના ભાગરૂપે ભાજપના નેતા ચિરાગ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા સતત હાજર ન રહેતા શુક્રવારે કોર્ટે બંને સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે 23મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

author img

By

Published : Dec 6, 2019, 7:42 PM IST

રાજદ્રોહ કેસ, કોર્ટે અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢયું
રાજદ્રોહ કેસ, કોર્ટે અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢયું

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી. જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા. જો કે, સમન્સ હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે. અગાઉ કોર્ટે બંને વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી.

રાજદ્રોહ કેસ, કોર્ટે અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢયું

વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી. જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા. જો કે, સમન્સ હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે. અગાઉ કોર્ટે બંને વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી.

રાજદ્રોહ કેસ, કોર્ટે અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢયું

વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.

Intro:પાટીદાર અનામત આંદોલન કેસ મુદે અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટંમાં ચાલતી ટ્રાયલના ભાગરૂપે ભાજપના નેતા ચિરાગ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા સતત હાજર ન રહેતા શુક્રવારે કોર્ટે બંને સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે 23મી ડિસેમ્બરના રોજ વધું સુનાવણી હાથ ધરવામાં આવશે. Body:રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા જોકે સમયસ હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે. અગાઉ કોર્ટે બંને વિરૂધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરૂધ ચાર્જફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી. Conclusion:વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.