ETV Bharat / state

ગાંધીજીની 150મી જયંતી: GMDC ગ્રાઉન્ડમાં મોરારીબાપુની રામકથાનું આયોજન - Gujarati news

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાના પૂજારી તરીકે ઓળખાતા ગાંધીબાપુની ૧૫૦મી જન્મ જયંતીની સમગ્ર વિશ્વમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે. જ્યારે ભારતમાં પણ ગાંધી વિચારધારાને વરેલી સંસ્થા પુરજોશમાં તૈયારી કરી રહી છે. આ આયોજનનો ઉદ્દેશ કસ્તુરબાની વંદનાનો રહેશે.

ahemdabad
author img

By

Published : Feb 21, 2019, 7:15 PM IST

સામાજિક જવાબદારી અને લોકસેવાના ઉદ્દેશ સાથે સમયાંતરે અમદાવાદની સંસ્કારિતાને છાજે એવી રીતે મોરારીબાપુ પણ સમયાંતરે અમદાવાદ શહેરમાં રામકથા દ્વારા સત્ય પ્રેમ અને કરુણાનો પ્રસન્ન પ્રવાહ વહાવતા રહે છે. 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન નવજીવનના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે.

ahemdabad
ahemdabad

રામકથામાં મંડપનો આંતરિક સુશોભન, પ્રકાશ વ્યવસ્થા, હવા-ઉજાસ, સ્વચ્છતા અને ભગવાન રામ તેમજ ગાંધીજી અને કસ્તુરબાના હિમાલયી વ્યક્તિત્વની ઓળખ આપતા વાતાવરણનું પણ સર્જન કરવામાં આવશે.

સામાજિક જવાબદારી અને લોકસેવાના ઉદ્દેશ સાથે સમયાંતરે અમદાવાદની સંસ્કારિતાને છાજે એવી રીતે મોરારીબાપુ પણ સમયાંતરે અમદાવાદ શહેરમાં રામકથા દ્વારા સત્ય પ્રેમ અને કરુણાનો પ્રસન્ન પ્રવાહ વહાવતા રહે છે. 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન નવજીવનના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે.

ahemdabad
ahemdabad

રામકથામાં મંડપનો આંતરિક સુશોભન, પ્રકાશ વ્યવસ્થા, હવા-ઉજાસ, સ્વચ્છતા અને ભગવાન રામ તેમજ ગાંધીજી અને કસ્તુરબાના હિમાલયી વ્યક્તિત્વની ઓળખ આપતા વાતાવરણનું પણ સર્જન કરવામાં આવશે.

Intro:Body:

DONE.....7



ગાંધીજીની 150મી જયંતી: GMDC ગ્રાઉન્ડમાં મોરારીબાપુની રામકથાનું આયોજન



અમદાવાદ: સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાના પૂજારી તરીકે ઓળખાતા ગાંધીબાપુની ૧૫૦મી જન્મ જયંતીની સમગ્ર વિશ્વમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે. જ્યારે ભારતમાં પણ ગાંધી વિચારધારાને વરેલી સંસ્થા પુરજોશમાં તૈયારી કરી રહી છે. આ આયોજનનો ઉદ્દેશ કસ્તુરબાની વંદનાનો રહેશે.  



સામાજિક જવાબદારી અને લોકસેવાના ઉદ્દેશ સાથે સમયાંતરે અમદાવાદની સંસ્કારિતાને છાજે એવી રીતે મોરારીબાપુ પણ સમયાંતરે અમદાવાદ શહેરમાં રામકથા દ્વારા સત્ય પ્રેમ અને કરુણાનો પ્રસન્ન પ્રવાહ વહાવતા રહે છે. 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન નવજીવનના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે.  



રામકથામાં મંડપનો આંતરિક સુશોભન, પ્રકાશ વ્યવસ્થા, હવા-ઉજાસ, સ્વચ્છતા અને ભગવાન રામ તેમજ ગાંધીજી અને કસ્તુરબાના હિમાલયી વ્યક્તિત્વની ઓળખ આપતા વાતાવરણનું પણ સર્જન કરવામાં આવશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.