ETV Bharat / state

Bhadrakali Mandir Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર નગરની દેવીનું નામ ગાયબ - Temple of Goddess Bhadrakali Mataji of the town

અમદાવાદની નગરની દેવી ભદ્રકાળી માતાજીનું મંદીરનું (Bhadrakali Mandir Ahmedabad)નામ અમદાવાદ કૉર્પોરેશન વેબસાઈટ (Website of Ahmedabad Corporation )પરથી ન નીકળતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ વેબસાઈટ(Ahmedabad Municipal Corporation ) પર હાલમાં વૈષ્ણોદેવી મંદિર, ઝૂલતા મિનાર, સીદી સૈયદની જાળી, ઇસ્કોન મંદિર, કાલૂપુર સ્વામિનારાયણ મંદિર જેવા અનેક જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Bhadrakali Mandir Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર નગરની દેવીનું નામ ગાયબ
Bhadrakali Mandir Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર નગરની દેવીનું નામ ગાયબ
author img

By

Published : Feb 7, 2022, 8:44 PM IST

અમદાવાદઃ શહેરની નગરદેવીનું નામ કોર્પોરેશની વેબસાઈટ (Website of Ahmedabad Corporation ) પર ગાયબ થતાં અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક અને અમદાવાદ શહેરની દેવી ભદ્રકાળી મંદિરનું (Bhadrakali Mandir Ahmedabad)નામ હટાવતા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

ભદ્રકાળી મંદીરનું નામ કૉર્પોરેશન વેબસાઈટ પરથી ગાયબ

અમદાવાદની નગરની દેવી ભદ્રકાળી માતાજીનું મંદીરનું નામ અમદાવાદ કૉર્પોરેશન(Ahmedabad Municipal Corporation ) વેબસાઈટ પરથી ન નીકળતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ વેબસાઈટ પર હાલમાં વૈષ્ણોદેવી મંદિર, ઝૂલતા મિનાર, સીદી સૈયદની જાળી, ઇસ્કોન મંદિર, કાલૂપુર સ્વામિનારાયણ મંદિર જેવા અનેક જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે નવાઈની વાત એ છે કે ગાંધીનગરમાં આવેલ અક્ષરધામનું પણ નામ કોર્પોરેશનની વેબસાઈટ પર છે. પણ નગરની દેવી નામ ન આવતાં ચારેબાજુ ચકચાર જોવા મળી રહ્યો છે.નવા વર્ષની શરૂઆતમાં પણ મુખ્યપ્રધાન, ધારાસભ્ય, મેયર સહિતના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ચૂંટણી જીત બાદ પણ નેતા અહીંયા દર્શન કરવા આવતા જોવા મળી આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન

ભદ્રકાળી માતાજી એ સમગ્ર અમદાવાદની માતા

ETV Bharat સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભદ્રકાળી માતાજી એ સમગ્ર અમદાવાદની માતા છે. તેમનું નામ અમદાવાદની વેબસાઈટ ના હોવું એ અશક્ય છે. પરંતુ અમદાવાદ કૉર્પોરેશની વેબસાઈડ અપડેટ કરતા નીકળી ગયું હતું. પણ એમને જાણ થતાં જ અમે IT વિભાગ ને જાણ કરી ભદ્રકાળી મંદિર ઉમેરવાની જાણ કરવામાં આવી છે. જેને ટુંક સમયમાં જ ફરીવાર વેબસાઇડ પર મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક, જાણો ઈતિહાસ...

અમદાવાદઃ શહેરની નગરદેવીનું નામ કોર્પોરેશની વેબસાઈટ (Website of Ahmedabad Corporation ) પર ગાયબ થતાં અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક અને અમદાવાદ શહેરની દેવી ભદ્રકાળી મંદિરનું (Bhadrakali Mandir Ahmedabad)નામ હટાવતા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

ભદ્રકાળી મંદીરનું નામ કૉર્પોરેશન વેબસાઈટ પરથી ગાયબ

અમદાવાદની નગરની દેવી ભદ્રકાળી માતાજીનું મંદીરનું નામ અમદાવાદ કૉર્પોરેશન(Ahmedabad Municipal Corporation ) વેબસાઈટ પરથી ન નીકળતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ વેબસાઈટ પર હાલમાં વૈષ્ણોદેવી મંદિર, ઝૂલતા મિનાર, સીદી સૈયદની જાળી, ઇસ્કોન મંદિર, કાલૂપુર સ્વામિનારાયણ મંદિર જેવા અનેક જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે નવાઈની વાત એ છે કે ગાંધીનગરમાં આવેલ અક્ષરધામનું પણ નામ કોર્પોરેશનની વેબસાઈટ પર છે. પણ નગરની દેવી નામ ન આવતાં ચારેબાજુ ચકચાર જોવા મળી રહ્યો છે.નવા વર્ષની શરૂઆતમાં પણ મુખ્યપ્રધાન, ધારાસભ્ય, મેયર સહિતના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ચૂંટણી જીત બાદ પણ નેતા અહીંયા દર્શન કરવા આવતા જોવા મળી આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન

ભદ્રકાળી માતાજી એ સમગ્ર અમદાવાદની માતા

ETV Bharat સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભદ્રકાળી માતાજી એ સમગ્ર અમદાવાદની માતા છે. તેમનું નામ અમદાવાદની વેબસાઈટ ના હોવું એ અશક્ય છે. પરંતુ અમદાવાદ કૉર્પોરેશની વેબસાઈડ અપડેટ કરતા નીકળી ગયું હતું. પણ એમને જાણ થતાં જ અમે IT વિભાગ ને જાણ કરી ભદ્રકાળી મંદિર ઉમેરવાની જાણ કરવામાં આવી છે. જેને ટુંક સમયમાં જ ફરીવાર વેબસાઇડ પર મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક, જાણો ઈતિહાસ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.