ETV Bharat / state

ભાજપ નિષ્ફળતા છુપાવવા નિવેદનબાજીની વ્હારેઃ અમિત ચાવડા - એનઆરસી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી NRC અને CAAનો વિરોધ બેકાબુ બન્યો છે. ગુજરાતમાં હિંસા ફેલાઈ છે. પ્રદર્શન દરમિયાન પોલીસ પર હૂમલાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ જાહેર માલ મિલકતને નુકસાન પણ કરાયું છે, આ સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વખોડી નાખ્યું છે અને જણાવ્યું છે કે ભાજપ રાજનિતી ન કરે અને માત્ર તોફાનોને અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થાને જાળવા પગલા લે.

ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા
ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા
author img

By

Published : Dec 20, 2019, 8:23 PM IST

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવે અને રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું હોત તો હિંસા ન થઈ હોત. ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપો કરતું આવ્યું છે.

ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા

અમીત આવડાએ વધુમાં કહ્યું હતું કે શંકાના આધારે શહેઝાદખાન પઠાણની ઘરપકડ કરવામાં આવી છે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ હિંસા કરાવતું આવ્યું છે અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. સીએએના વિરોધમાં શાંતિથી આંદોલન થઈ રહ્યું હતું, પણ તેમને ઉશ્કેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર રાજનીતિક હિસાબો પુરા કરવા સરકાર કાર્યવાહી ન કરે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવે અને રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું હોત તો હિંસા ન થઈ હોત. ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપો કરતું આવ્યું છે.

ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છેઃ અમિત ચાવડા

અમીત આવડાએ વધુમાં કહ્યું હતું કે શંકાના આધારે શહેઝાદખાન પઠાણની ઘરપકડ કરવામાં આવી છે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ હિંસા કરાવતું આવ્યું છે અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. સીએએના વિરોધમાં શાંતિથી આંદોલન થઈ રહ્યું હતું, પણ તેમને ઉશ્કેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર રાજનીતિક હિસાબો પુરા કરવા સરકાર કાર્યવાહી ન કરે.

Intro:અમદાવાદ- ગુજરાતમાં છેલ્લા બે દિવસથી એનઆરસી અને સીએએનો વિરોધ બેકાબુ બન્યો છે. ગુજરાતમાં હિંસા ફેલાઈ છે. કેટલાક અસમાજિક તત્વો દ્વારા પોલીસ પર હૂમલો કરાયો છે, અને જાહેર માલ મિલકતને નુકસાન કરાયું છે, તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વખોડી નાંખ્યું છે, અને જણાવ્યું છે કે ભાજપ રાજનિતી ન કરે, અને માત્ર તોફાનોને અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થાને જાળવા પગલા લે. Body:કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર કાયદો વ્યવસ્થાની સ્થીતી સામાન્ય બનાવે. અને રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું હોત તો હિંસા ન થઈ હોત. ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપો કરતું આવ્યું છે. Conclusion:અમીત આવડાએ વધુમાં કહ્યું હતું કે શંકાના આધારે શહેઝાદખાન પઠાણની ઘરપકડ કરવામાં આવી છે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ હિંસા કરાવતું આવ્યું છે, અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. સીએએના વિરોધમાં શાંતિથી આંદોલન થઈ રહ્યું હતું, પણ તેમને ઉશ્કેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર રાજનીતિક હિસાબો પુરા કરવા સરકાર કાર્યવાહી ન કરે.
BITE- અમિત ચાવડા
પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ, ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.