ETV Bharat / state

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું

author img

By

Published : Sep 24, 2019, 8:09 PM IST

અમદાવાદ: મંગળવારના રોજ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા દિવસોમાં એટલે કે, 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાંધી જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું

અમિત ચાવડાના જણાવ્યાં અનુસાર, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી યાત્રા શરૂ કરી અને સાબરમતી આશ્રમ સુધી બંને યાત્રાઓ 27 સપ્ટેમ્બરે શરૂ કરી અને 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત કરવામાં આવશે. આ યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદરથી યાત્રાનું આયોજન કરશે. તેમજ સાબરમતી આશ્રમ સુધીનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે. આ બંને યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ જોડાશે અને સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએથી પણ નેતૃત્વને આમંત્રણ આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા પણ અનુકૂળતા મુજબ જોડાવાનો કાર્યક્રમ કરવામાં આવશે. ગાંધી વિચાર એ આજના સમયની માગ છે. તેમજ સમગ્ર દેશ અને દુનિયામાં સાંપ્રત સમસ્યાઓ છે, જેનો ઉકેલ એક માત્ર રસ્તો ગાંધી વિચારધારા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખી દુનિયા આજે શું કર્યું તે સત્ય, અહીંસા, સામાજિક સદભાવના, ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગાંધી વિચારધારાને પ્રજા સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર અને ગાંધી વિચારધારાના દેશમાં અપનાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો છે. ભારત દેશ આઝાદ દેશ છે. પરંતુ, અંગ્રેજોનું શાસન યાદ કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘું હતું. બેરોજગારી, ગરીબ વધુ ગરીબ અને પૈસાદાર વધુ પૈસાદાર બનતા હતાં. તેવી જ પરિસ્થિતિ અને સામાજિક અસમાનતા હતી. તે જ પરિસ્થિતિ હાલના ભાજપના રાજ્યમાં થઈ રહ્યું છે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત ચાવડાના જણાવ્યાં અનુસાર, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી યાત્રા શરૂ કરી અને સાબરમતી આશ્રમ સુધી બંને યાત્રાઓ 27 સપ્ટેમ્બરે શરૂ કરી અને 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત કરવામાં આવશે. આ યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદરથી યાત્રાનું આયોજન કરશે. તેમજ સાબરમતી આશ્રમ સુધીનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે. આ બંને યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ જોડાશે અને સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએથી પણ નેતૃત્વને આમંત્રણ આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા પણ અનુકૂળતા મુજબ જોડાવાનો કાર્યક્રમ કરવામાં આવશે. ગાંધી વિચાર એ આજના સમયની માગ છે. તેમજ સમગ્ર દેશ અને દુનિયામાં સાંપ્રત સમસ્યાઓ છે, જેનો ઉકેલ એક માત્ર રસ્તો ગાંધી વિચારધારા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખી દુનિયા આજે શું કર્યું તે સત્ય, અહીંસા, સામાજિક સદભાવના, ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગાંધી વિચારધારાને પ્રજા સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર અને ગાંધી વિચારધારાના દેશમાં અપનાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો છે. ભારત દેશ આઝાદ દેશ છે. પરંતુ, અંગ્રેજોનું શાસન યાદ કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘું હતું. બેરોજગારી, ગરીબ વધુ ગરીબ અને પૈસાદાર વધુ પૈસાદાર બનતા હતાં. તેવી જ પરિસ્થિતિ અને સામાજિક અસમાનતા હતી. તે જ પરિસ્થિતિ હાલના ભાજપના રાજ્યમાં થઈ રહ્યું છે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:આજરોજ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર દિવસોમાં એટલે કે 27 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન ગાંધી જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી હતી.


Body:અમિત ચાવડાના જણાવ્યા અનુસાર ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર થી યાત્રા શરૂ કરી અને સાબરમતી આશ્રમ સુધી બંને યાત્રાઓ 27 સપ્ટેમ્બરે શરૂ કરી અને ૨ ઓક્ટોબરે ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત કરવામાં આવશે.આ યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદર થી યાત્રાનું આયોજન કરશે. તેમજ સાબરમતી આશ્રમ સુધી નું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે. આ બંને યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ જોડાયા અને સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએથી પણ નેતૃત્વને આમંત્રણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના દ્વારા પણ અનુકૂળતા મુજબ જોડાવાનો કાર્યક્રમ કરવામાં આવશે. ગાંધી વિચાર એ આજના સમયની માંગ છે. તેમજ સમગ્ર દેશ અને દુનિયામાં સાંપ્રત સમસ્યાઓ છે,જેનો ઉકેલ એક માત્ર રસ્તો ગાંધી વિચારધારા છે.


Conclusion:વધુમાં જણાવ્યું હતું કે,આખી દુનિયા આજે શું કર્યું તે સત્ય અહીંસા, સામાજિક સદભાવના, ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગાંધી વિચારધારા ને પ્રજા સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને સાંપ્રત સમયમાં ગાંધીવિચાર અને ગાંધી વિચારધારા ના દેશમાં અપનાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો છે, આજે ભારત દેશ આઝાદ દેશ છે.પરંતુ આજે પણ અંગ્રેજોનું શાસન યાદ કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘું હતું,બેરોજગારી,ગરીબ વધુ ગરીબ અને પૈસાદાર વધુ પૈસાદાર બનતા હતા. તેવી જ પરિસ્થિતિ અને સામાજિક અસમાનતા હતી. તે જ પરિસ્થિતિ હાલના ભાજપના રાજ્યમાં થઈ રહ્યું છે. માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્રુવલ ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.