ETV Bharat / state

અમદાવાદ સિવિલમાં બાળ મૃત્યુદર 18 થી 20 ટકા

author img

By

Published : Jan 5, 2020, 6:36 PM IST

અમદાવાદઃ એક તરફ સરકાર જાત જાતના પ્રોગ્રામો અને કાર્યક્રમોની જાહેરાત કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની દરકાર હોવાનું જણાવી રહી છે. પરંતુ અબજોના આ પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડાની બદલે વધારો જોવા મળી રહ્યો છે.

etv bharat
અમદાવાદ

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 30 દિવસમાં 85 નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 253 માસુમોના મોત નિપજ્યાં છે. બાળકમાં જન્મજાત બિમારી, અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક, ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે.

18 થી 20 ટકા બાળ મૃત્યુદર અમદાવાદ સિવિલનો છે

કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે. નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના, ચિરંજીવી યોજના, કસ્તુરબા પોષણ યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છતાંય બાળ મૃત્યુનો સિલસીલો યથાવત રહ્યો છે.

આ એજ દર્શાવે છે કે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બહારથી રીફર થયેલા ક્રિટિકલ બાળકો વધુ આવે છે. બહારથી આવેલ બાળકોના મોત વધુ થાય છે. 18 થી 20 ટકા બાળ મૃત્યુદર સિવિલનો છે. વિશ્વ પ્રમાણે સરેરાશ રેશીઓ 20 ટકા છે. જેની સરખામણીમા આપડી સ્થિતી સારી છે..

અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓના મૃત્યુની સ્થિતિ

ઓકટૉબર
એડમિટ 489
મુત્યુ 93
ટકાવારી 19.01 ટકા

નવેમ્બર
466 એડમિટ...
મુત્યુ 87.
ટકાવારી 18.66 ટકા

ડિસેમ્બર
એડમિટ 455
મુત્યુ 85
ટકાવારી 18.68 ટકા

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 30 દિવસમાં 85 નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 253 માસુમોના મોત નિપજ્યાં છે. બાળકમાં જન્મજાત બિમારી, અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક, ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે.

18 થી 20 ટકા બાળ મૃત્યુદર અમદાવાદ સિવિલનો છે

કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે. નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના, ચિરંજીવી યોજના, કસ્તુરબા પોષણ યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છતાંય બાળ મૃત્યુનો સિલસીલો યથાવત રહ્યો છે.

આ એજ દર્શાવે છે કે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બહારથી રીફર થયેલા ક્રિટિકલ બાળકો વધુ આવે છે. બહારથી આવેલ બાળકોના મોત વધુ થાય છે. 18 થી 20 ટકા બાળ મૃત્યુદર સિવિલનો છે. વિશ્વ પ્રમાણે સરેરાશ રેશીઓ 20 ટકા છે. જેની સરખામણીમા આપડી સ્થિતી સારી છે..

અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓના મૃત્યુની સ્થિતિ

ઓકટૉબર
એડમિટ 489
મુત્યુ 93
ટકાવારી 19.01 ટકા

નવેમ્બર
466 એડમિટ...
મુત્યુ 87.
ટકાવારી 18.66 ટકા

ડિસેમ્બર
એડમિટ 455
મુત્યુ 85
ટકાવારી 18.68 ટકા

Intro:
બાઇટ મેનેજ કરેલી છે.

બાઇટ:
ગુણવંત રાઠોડ(સુપરિટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ)

એક તરફ સરકાર જાત જાતના પ્રોગ્રામો અને કાર્યક્રમોની ઘોષણા કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની દરકાર હોવાનું જણાવી રહી છે પરંતુ અબજોના આ પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડાની બદલે વધારો જોવા મળી રહ્યો છે.

Body:એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૩૦ દિવસમાં ૮૫ નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ૨૫૩ માસુમોના મોત નિપજ્યાં છે.બાળકમાં જન્મજાત બિમારી,અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક,ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છેકે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે. નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના,ચિરંજીવી યોજના,કસ્તુરબા પોષણ યોજના,જનની સુરક્ષા યોજના , જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે છતાંય બાળ મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે.અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં મા બહારથી રીફર થયેલા ક્રિટિકલ બાળકો વધુ આવે છે. બહાર થી આવેલ બાળકો ના મોત વધુ થાય છે. 18 થી 20 ટકા બાળ મૃત્યુદર સિવિલ નો છે.વિશ્વ પ્રમાણે સરેરાશ રેશીઓ 20 ટકા છે જે ની સરખામણી મા આપડી સ્થિતી સારી છે..

અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓના મૃત્યુની સ્થિતિ

ઓકટૉબર
એડમિટ 489
મુત્યુ 93
ટકાવારી 19.01 %

નવેમ્બર
466 એડમિટ...
મુત્યુ 87.
ટકાવારી 18.66%

ડિસેમ્બર
એડમિટ 455
મુત્યુ 85
ટકાવારી 18.68

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.