ETV Bharat / state

હવે 2009 લઠ્ઠાકાંડનો ચુદાકો આવશે આ તારીખે ....જાણો વિગત

અમદાવાદ: શહેરમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા. જે પૈકી ઓઢવમાં ઝેરી દારૂ પીવાથી 123 લોકોના મોત નિપજ્યા હતા. ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ શુક્રવારે ચુકાદો આપવાની હતી. જો કે, રથાયત્રાને લીધે આરોપીઓને જેલમાંથી કોર્ટમાં લાવવા માટે પૂરતા પોલીસ સ્ટાફના અભાવને લીધે સેસન્સ કોર્ટ આગામી 6 જુલાઈએ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. સ્પેશલ જજ ડી. પી. મહિડા 33 આરોપી સામે ચુકાદો આપે તેવી શક્યતા છે.

author img

By

Published : Jun 28, 2019, 10:08 PM IST

સ્પોટ ફોટો

નોંધનીય છે કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ જજની બદલી થઇ ગઇ હતી. જો કે, હાઇકોર્ટે તે બદલી પર રોક લગાવી હતી અને કેસ પૂર્ણ થયા બાદ બદલી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. 9થી 11 જૂન, 2009 દરમિયાન ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 200 જેટલા લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જેમાંથી કેટલાક લોકોની આંખો પણ જતી રહી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠક્કર, વિનોદ ડગરી સહિત ઝેરી દારૂ વેચનાર 33 લોકોને ઝડપી લઇ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. ગંભીર પ્રકારનો કેસ હોવાથી આ મામલે સરકારે એચ. એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી હતી. જેમાં સરકારી વકીલોએ 650થી સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જે પુરવાર થાય છે, 123 લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે આવા કેસમાં સમાજના વિશાળ હિતને ધ્યાને લઇ આરોપીઓને સખસમાં સખત સજા થવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં કોર્ટે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી જ્યારે 14 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ જજની બદલી થઇ ગઇ હતી. જો કે, હાઇકોર્ટે તે બદલી પર રોક લગાવી હતી અને કેસ પૂર્ણ થયા બાદ બદલી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. 9થી 11 જૂન, 2009 દરમિયાન ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 200 જેટલા લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જેમાંથી કેટલાક લોકોની આંખો પણ જતી રહી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠક્કર, વિનોદ ડગરી સહિત ઝેરી દારૂ વેચનાર 33 લોકોને ઝડપી લઇ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. ગંભીર પ્રકારનો કેસ હોવાથી આ મામલે સરકારે એચ. એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી હતી. જેમાં સરકારી વકીલોએ 650થી સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જે પુરવાર થાય છે, 123 લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે આવા કેસમાં સમાજના વિશાળ હિતને ધ્યાને લઇ આરોપીઓને સખસમાં સખત સજા થવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં કોર્ટે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી જ્યારે 14 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.

R_GJ_AHD_15_28_JUNE_2019_ODHAV_LATHAKAND_MUDE_SESSION_COURT_6_JULY_CHUKADO_AAPSHE_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD


હેડિંગ - હવે 2009 લઠ્ઠાકાંડનો ચુદાકો આવશે આ તારીખે ....જાણો


અમદાવાદમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા. જે પૈકી ઓઢવમાં ઝેરી દારૂ પીવાથી 123 લોકોના મોત નિપજ્યા હતા. ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ શુક્રવારે ચુકાદો આપવાની હતી જોકે રથાયત્રાને લીધે આરોપીઓને જેલમાંથી કોર્ટમાં લાવવા માટે પૂરતો પોલીસ સ્ટાફના અભાવને લીધે શેસન્સ કોર્ટ અગામી 6 જુલાઈએ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે... સ્પે. જજ ડી.પી. મહિડા 33 આરોપી સામે ચુકાદો આપે તેવી શક્યતા છે.


 નોંધનીય છે કે, આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ જજની બદલી થઇ ગઇ હતી. જોકે, હાઇકોર્ટે તે બદલી પર રોક લગાવી હતી અને કેસ પૂર્ણ થયા બાદ બદલી કરવાનો આદેશ જારી કર્યો હતો. 9થી 11 જૂન, 2009 દરમિયાન ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 200 જેટલા લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જેમાંથી કેટલાક લોકોની આંખો પણ જતી રહી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠક્કર, વિનોદ ડગરી સહિત ઝેરી દારૂ વેચનાર 33 લોકોને ઝડપી લઇ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. ગંભીર પ્રકારનો કેસ હોવાથી આ મામલે સરકારે એચ.એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી હતી. જેમાં સરકારી વકીલોએ 650થી સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જે પુરવાર થાય છે, 123 લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે આવા કેસમાં સમાજના વિશાળ હિતને ધ્યાને લઇ આરોપીઓને સખસમાં સખત સજા થવી જોઇએ.

 ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ લઠ્ઠાકાંડ કેસમાં કોર્ટે માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો જેમાં 10 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી જ્યારે 14 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.