અમદાવાદ: ચેક વિતરણ કાર્યક્રમ હેઠળ અમદાવાદ જિલ્લાની 6 નગરપાલિકાઓને રૂપિયા 13.75 કરોડ અને અમદાવાદ મહાનગરપાલિકાને રુપિયા 325 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર મુખ્ય પ્રધાનની સુવિધાયુક્ત શહેરોની નેમને પરિપૂર્ણ કરવા જે સક્રિય પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે.’’
![ચેક-વિતરણ કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-18-amc-7207084_07082020211841_0708f_1596815321_991.jpg)
![ચેક-વિતરણ કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-18-amc-7207084_07082020211841_0708f_1596815321_35.jpg)