ETV Bharat / sports

કોરોના સામેની જંગ લડવા બજરંગ પૂનિયાએ 6 મહિનાની સેલરી દાન કરી

author img

By

Published : Mar 24, 2020, 8:41 PM IST

ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાએ જણાવ્યું છે કે, "કોવિડ-19"ના દર્દીઓ માટે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રાહત ભંડોળમાં પોતાની 6 મહિનાની સેલરી દાનમાં આપી છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશીપના કાંસ્ય પદક વિજેતા ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે પોતાની 6 મહિનાની સેલરી દાન કરી છે. પૂનિયાએ ટ્વિટર પર લખ્યું કે, કોવિડ-19ના દર્દીઓ માટે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા સ્થાપિત રિલીફ ફંડ માટે તેમની 6 મહિનાની સેલરી દાન કરી છે.

  • बिना हथियार जंग नहीं जीती जाती!

    Corona के इलाज और उपकरणों में कोई कमी ना हो इसलिए चाहता हूँ कि अस्पतालों को मेरे सांसद फण्ड से 50 लाख दिए जाएँ. @ArvindKejriwal

    घर के अंदर रहें, सावधानी और सफ़ाई रखें और
    सरकार का साथ दें. @narendramodi #IndiaFightsCorona pic.twitter.com/jS415AoTlo

    — Gautam Gambhir (@GautamGambhir) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मैं बजरंग पुनिया अपने छःमहीने का वेतन हरियाणा कैरोना रिलिफ फंड में सहयोग के लिये समर्पित करता हूँ ।जय हिंद जय भारत 🇮🇳🇮🇳🙏🏻🇮🇳🇮🇳 pic.twitter.com/65xYTD8ZA0

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ભારતીય કુસ્તીબાજ
ભારતીય કુસ્તીબાજ

પુનિયા રેલવે સ્પેશિયલ ડ્યૂટી અધિકારી રુપમાં કામ કરે છે. તેમણે લોકોને પણ હરિયાણા કોરોના રિલીફ ફંડમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી છે.

પૂર્વ ભારતીય બેટ્સમેન અને સાંસદ ગૌતમ ગંભીરે પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, દિલ્હી સરકારની હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર માટે આવશ્યક સાધનો માટે તેમના સાંસદ નિધિમાંથી 50 લાખ આપશે.

નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશીપના કાંસ્ય પદક વિજેતા ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે પોતાની 6 મહિનાની સેલરી દાન કરી છે. પૂનિયાએ ટ્વિટર પર લખ્યું કે, કોવિડ-19ના દર્દીઓ માટે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દ્વારા સ્થાપિત રિલીફ ફંડ માટે તેમની 6 મહિનાની સેલરી દાન કરી છે.

  • बिना हथियार जंग नहीं जीती जाती!

    Corona के इलाज और उपकरणों में कोई कमी ना हो इसलिए चाहता हूँ कि अस्पतालों को मेरे सांसद फण्ड से 50 लाख दिए जाएँ. @ArvindKejriwal

    घर के अंदर रहें, सावधानी और सफ़ाई रखें और
    सरकार का साथ दें. @narendramodi #IndiaFightsCorona pic.twitter.com/jS415AoTlo

    — Gautam Gambhir (@GautamGambhir) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मैं बजरंग पुनिया अपने छःमहीने का वेतन हरियाणा कैरोना रिलिफ फंड में सहयोग के लिये समर्पित करता हूँ ।जय हिंद जय भारत 🇮🇳🇮🇳🙏🏻🇮🇳🇮🇳 pic.twitter.com/65xYTD8ZA0

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) March 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ભારતીય કુસ્તીબાજ
ભારતીય કુસ્તીબાજ

પુનિયા રેલવે સ્પેશિયલ ડ્યૂટી અધિકારી રુપમાં કામ કરે છે. તેમણે લોકોને પણ હરિયાણા કોરોના રિલીફ ફંડમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી છે.

પૂર્વ ભારતીય બેટ્સમેન અને સાંસદ ગૌતમ ગંભીરે પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, દિલ્હી સરકારની હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર માટે આવશ્યક સાધનો માટે તેમના સાંસદ નિધિમાંથી 50 લાખ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.