ETV Bharat / sports

ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલીના વખાણ કર્યા, ટીમના પ્રદર્શનની ટીકા કરી

author img

By

Published : Jan 12, 2022, 2:46 PM IST

ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું (Indian batting coach Vikram Rathore) હતું કે, "આજે એક સારી તક હતી, વિરાટ કોહલી ખૂબ જ શિસ્તબદ્ધ હતો, હું સંમત છું કે તે ખૂબ સારું કરી રહ્યો હતો. તે તેને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો હોત, પરંતુ તે જે રીતે તેની સાથે રમ્યો તેનાથી હું ખુશ (Vikram Rathore praised Kohli) છું.

ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલીના વખાણ કર્યા, ટીમના પ્રદર્શનની ટીકા કરી
ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કોહલીના વખાણ કર્યા, ટીમના પ્રદર્શનની ટીકા કરી

કેપટાઉન: ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે (Indian batting coach Vikram Rathore) મંગળવારે જણાવ્યું હતું કે, વિરાટ કોહલીને ઑફ-સાઇડ રમતમાં વધુ શિસ્તબદ્ધ રહેવાનો ફાયદો છે, તેમ છતાં તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે તેનું પ્રદર્શન "ખૂબ જ ખરાબ" ગણાવ્યું હતું.

વિરાટ કોહલીએ 79 રનની સંયમિત અડધી સદી રમી

વિરાટ કોહલીએ 79 રનની સંયમિત અડધી સદી રમી હતી. પરંતુ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 223 રનમાં સમેટાઈ ગઈ હતી.

રાઠોડે મેચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું

રાઠોડે (Vikram Rathore praised Kohli) મેચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે અંગે કોઈ ચિંતા ન હતી, મારો મતલબ કે તે હંમેશા સારી બેટિંગ કરતો હતો, એક બેટિંગ કોચ તરીકે હું તે જ વિચારતો હતો, મને ક્યારેય તેની ચિંતા નહોતી કે તે સારી બેટિંગ નથી કરી રહ્યો, તે નેટ્સમાં સારું પ્રદર્શન કર્યું, તે મેચમાં પણ સારો દેખાતો હતો અને તે સારી શરૂઆત કરી રહ્યો હતો."

કોહલી રમ્યો તેનાથી હું ખુશ હતો : રાઠોડ

રાઠોડે જણાવ્યું હતું કે, "આજે એક સારી તક હતી, તે ખૂબ જ શિસ્તબદ્ધ હતો, હું સંમત છું કે તે ખૂબ સારું કરી રહ્યો હતો જેમા થોડો ભગ્યનો પણ સાથ હતો. તે તેને મોટી ઇનિંગ્સમાં બદલી શકતો હતો, પરંતુ તે જે રીતે રમ્યો તેનાથી હું ખુશ (Vikram Rathore praised Kohli) હતો." જોકે, તે આખી ટીમના બેટિંગ પ્રદર્શનથી બહુ ખુશ (Criticized team's performance) છું.

આ પણ વાંચો:

Virat kohli statement: ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલીનું કમબેક, આ ખેલાડીઓને લઇને આપ્યું નિવેદનનહોતો.

IND VS SA: ભારતનો સ્કોર 38 ઓવરમાં 3 વિકેટે 99 રન

કેપટાઉન: ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે (Indian batting coach Vikram Rathore) મંગળવારે જણાવ્યું હતું કે, વિરાટ કોહલીને ઑફ-સાઇડ રમતમાં વધુ શિસ્તબદ્ધ રહેવાનો ફાયદો છે, તેમ છતાં તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે તેનું પ્રદર્શન "ખૂબ જ ખરાબ" ગણાવ્યું હતું.

વિરાટ કોહલીએ 79 રનની સંયમિત અડધી સદી રમી

વિરાટ કોહલીએ 79 રનની સંયમિત અડધી સદી રમી હતી. પરંતુ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 223 રનમાં સમેટાઈ ગઈ હતી.

રાઠોડે મેચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું

રાઠોડે (Vikram Rathore praised Kohli) મેચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે અંગે કોઈ ચિંતા ન હતી, મારો મતલબ કે તે હંમેશા સારી બેટિંગ કરતો હતો, એક બેટિંગ કોચ તરીકે હું તે જ વિચારતો હતો, મને ક્યારેય તેની ચિંતા નહોતી કે તે સારી બેટિંગ નથી કરી રહ્યો, તે નેટ્સમાં સારું પ્રદર્શન કર્યું, તે મેચમાં પણ સારો દેખાતો હતો અને તે સારી શરૂઆત કરી રહ્યો હતો."

કોહલી રમ્યો તેનાથી હું ખુશ હતો : રાઠોડ

રાઠોડે જણાવ્યું હતું કે, "આજે એક સારી તક હતી, તે ખૂબ જ શિસ્તબદ્ધ હતો, હું સંમત છું કે તે ખૂબ સારું કરી રહ્યો હતો જેમા થોડો ભગ્યનો પણ સાથ હતો. તે તેને મોટી ઇનિંગ્સમાં બદલી શકતો હતો, પરંતુ તે જે રીતે રમ્યો તેનાથી હું ખુશ (Vikram Rathore praised Kohli) હતો." જોકે, તે આખી ટીમના બેટિંગ પ્રદર્શનથી બહુ ખુશ (Criticized team's performance) છું.

આ પણ વાંચો:

Virat kohli statement: ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલીનું કમબેક, આ ખેલાડીઓને લઇને આપ્યું નિવેદનનહોતો.

IND VS SA: ભારતનો સ્કોર 38 ઓવરમાં 3 વિકેટે 99 રન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.