ETV Bharat / sports

મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા BCCIની નવી CACમાં સામેલ - advisory committee

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારના રોજ ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગીની ધોષણા કરી છે. ત્રણ સદસ્ય સમિતિમાં મદન લાલ રૂદ્ર પ્રતાપ સિંહ અને સુલક્ષણા નાઇકનો પણ સમાવેશ કર્યો છે. આ સમિતિનો કાર્યકાલ એક વર્ષનો હશે.

મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
author img

By

Published : Feb 1, 2020, 12:19 PM IST

નવી દિલ્હીઃ બીસીસીઆઇના જણાવ્યા પ્રમાણે આ સીએસીના કાર્યકાળ એક વર્ષનો રહેશે. નવા સીએસીનું પહેલુ કામ નવા મુખ્ય પસંદકર્તા એમ.એમ.કે પ્રસાદ અને પસંદ સમિતિના સદસ્ય ગગન ખોડાની જગ્યાએ નવા પસંદ કરવામાં આવશે. નવા પસંદ સમિતિ દક્ષિણ આફ્રિકાની સાથે થનાર સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરશે, પસંદગી સમિતિમાં સમાવેશ થવા માટે અજિત અગરકર અને લક્ષ્મણ શિવરામાકૃષ્ણનના નામ જોવામાં આવી રહ્યું છે.

મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
મદનલાલ 1983ની વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા, ત્યારબાદ રાષ્ટ્રીય ટીમના કોચના રૂપમાં કામ કર્યું હતું અને વરિષ્ટ્ર પસંદગી સમિતિના સદસ્ય પણ હતા. રૂદ્ર પ્રતાપ સિંહએ પોતાના 14 ટેસ્ટ અને 58 વનડે મેચમાં અને 10 T 20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. તેઓ 2007માં પહેલો વર્લ્ડ T20 જીતનાર ભારતીય ટીમના ભાગ હતા. સુલક્ષણા નાઇકએ 11 વર્ષ લાંબા પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં બે ટેસ્ટ, 46 વન-ડે ઇન્ટરનેશનલ અને 31 ટી20 ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.સીએસી તે સમયે અસ્તિમાં નહોતું, જ્યારે કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડની હાજરીમાં સીએસીના હિતોનો સમાવેશ

નવી દિલ્હીઃ બીસીસીઆઇના જણાવ્યા પ્રમાણે આ સીએસીના કાર્યકાળ એક વર્ષનો રહેશે. નવા સીએસીનું પહેલુ કામ નવા મુખ્ય પસંદકર્તા એમ.એમ.કે પ્રસાદ અને પસંદ સમિતિના સદસ્ય ગગન ખોડાની જગ્યાએ નવા પસંદ કરવામાં આવશે. નવા પસંદ સમિતિ દક્ષિણ આફ્રિકાની સાથે થનાર સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરશે, પસંદગી સમિતિમાં સમાવેશ થવા માટે અજિત અગરકર અને લક્ષ્મણ શિવરામાકૃષ્ણનના નામ જોવામાં આવી રહ્યું છે.

મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા બીસીસીઆઇની નવી CACમાં સમાવેશ
મદનલાલ 1983ની વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા, ત્યારબાદ રાષ્ટ્રીય ટીમના કોચના રૂપમાં કામ કર્યું હતું અને વરિષ્ટ્ર પસંદગી સમિતિના સદસ્ય પણ હતા. રૂદ્ર પ્રતાપ સિંહએ પોતાના 14 ટેસ્ટ અને 58 વનડે મેચમાં અને 10 T 20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. તેઓ 2007માં પહેલો વર્લ્ડ T20 જીતનાર ભારતીય ટીમના ભાગ હતા. સુલક્ષણા નાઇકએ 11 વર્ષ લાંબા પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં બે ટેસ્ટ, 46 વન-ડે ઇન્ટરનેશનલ અને 31 ટી20 ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.સીએસી તે સમયે અસ્તિમાં નહોતું, જ્યારે કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડની હાજરીમાં સીએસીના હિતોનો સમાવેશ
Intro:Body:

मदन लाल, आरपी सिंह, सुलक्षणा बीसीसीआई की नई CAC में शामिल



https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/madan-lal-rp-singh-sulakshana-naik-named-in-bccis-cricket-advisory-committee/na20200131202647234


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.