ETV Bharat / sports

ફારુખ એન્જીનિયરના નિવેદન પર અનુષ્કાની પ્રતિક્રિયા, વાંચો શું કહ્યું....

હૈદરાબાદ: ભારતના પૂર્વ વિકેટકિપર ફારુખ એન્જિનયરે કહ્યું હતું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સ વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પીવડાવવામાં વ્યસ્ત હતાં. જે નિવેદન પર અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જવાબ આપ્યો કે, મે હંમેશા આ માન્યું છે કે, માણસ ખોટી અફવાઓ પર ચુપ રહેવું જ યોગ્ય હોય છે. આ રીતે મે 11 વર્ષના કેરિયરને હેન્ડલ કર્યું છે. મે હંમેશા પોતાની ચુપકી સાધીને સત્ય અને ગરિમાને જોઇ છે. કહેવાય છે કે, એક જૂંઠ વારંવાર બોલવામાં આવે તો, તે સત્ય લાગવા લાગે છે. મને ડર છે કે, મારા સાથે પણ આવું જ થઇ રહ્યું છે. મારા ચુપ રહેવાના કારણે મારા વિશે બોલેલા જૂંઠને સત્ય માની રહ્યાં છે. પરંતુ, આજે આ બધુ સમાપ્ત થઇ રહ્યું છે.

author img

By

Published : Oct 31, 2019, 10:18 PM IST

sharma

અનુષ્કા શર્માએ કહ્યું કે, મારા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, હું હંમેશા ભારતીય ટીમની સાથે રહું છું અને સિલેક્ટર્સના નિર્ણયોને પ્રભાવિત કરું છું. પરંતુ, આવું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ મારી મેચની ટિકિટ અને સિક્યોરિટી માટે મારો ખર્ચો ઉપાડે છે. પરંતુ, તેવું કંઇ જ નથી. મેચ અને ફ્લાઇટ માટે હું પોતે ટિકિટ ખરીદું છું. ટીમની સાથે ફોટો પડાવવા માટે હાઇકમિશનરની પત્ની સાથે પણ મંજૂરી માગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હું જાણી જોઈને ત્યાં ગઇ હતી. પરંતુ, મને ત્યાં બોલવવામાં આવી હતી.

આ પણ વાંચો....અનુષ્કાએ શેર કરેલી તસ્વીરને જોઈ વિરાટે કહ્યુ, સો ક્યુટ

ભારતીય ક્રિકેટની સાથે વારંવાર નામ જોડાવવાના કારણે અનુષ્કાએ કહ્યું કે, થોડાક સમય પહેલા જ મારા પર આરોપ લાગ્યા હતા કે, વિશ્વ કપ દરમિયાન સિલેકર્ટસે ચા પીડવડાવી હતી. હા હું વિશ્વ કપની એક મેચ જોવા માટે ગઇ હતી. જે દરમિયાન ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સની સાથે નહી. જો તમારે સિલેક્શન કમિટી પર સવાલ કરવા છે તો મારું નામ વચ્ચે ન લાવો.

આ પણ વાંચો....વિરાટને ફૉટો શેર કરવો પડ્યો મોંઘો, થયો ટ્રોલ

આ સિવાય અભિનેત્રી અનુષ્કા શર્માએ મામલાને હળવાશમાં લેતા કહ્યું કે, હું ચા નહી કોફી પીવું છું.

ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિકેટકિપર ફારુખ એન્જિનયરે કહ્યું હતું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સ વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પીવડાવવામાં વ્યસ્ત હતાં.

અનુષ્કા શર્માએ કહ્યું કે, મારા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, હું હંમેશા ભારતીય ટીમની સાથે રહું છું અને સિલેક્ટર્સના નિર્ણયોને પ્રભાવિત કરું છું. પરંતુ, આવું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ મારી મેચની ટિકિટ અને સિક્યોરિટી માટે મારો ખર્ચો ઉપાડે છે. પરંતુ, તેવું કંઇ જ નથી. મેચ અને ફ્લાઇટ માટે હું પોતે ટિકિટ ખરીદું છું. ટીમની સાથે ફોટો પડાવવા માટે હાઇકમિશનરની પત્ની સાથે પણ મંજૂરી માગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હું જાણી જોઈને ત્યાં ગઇ હતી. પરંતુ, મને ત્યાં બોલવવામાં આવી હતી.

આ પણ વાંચો....અનુષ્કાએ શેર કરેલી તસ્વીરને જોઈ વિરાટે કહ્યુ, સો ક્યુટ

ભારતીય ક્રિકેટની સાથે વારંવાર નામ જોડાવવાના કારણે અનુષ્કાએ કહ્યું કે, થોડાક સમય પહેલા જ મારા પર આરોપ લાગ્યા હતા કે, વિશ્વ કપ દરમિયાન સિલેકર્ટસે ચા પીડવડાવી હતી. હા હું વિશ્વ કપની એક મેચ જોવા માટે ગઇ હતી. જે દરમિયાન ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સની સાથે નહી. જો તમારે સિલેક્શન કમિટી પર સવાલ કરવા છે તો મારું નામ વચ્ચે ન લાવો.

આ પણ વાંચો....વિરાટને ફૉટો શેર કરવો પડ્યો મોંઘો, થયો ટ્રોલ

આ સિવાય અભિનેત્રી અનુષ્કા શર્માએ મામલાને હળવાશમાં લેતા કહ્યું કે, હું ચા નહી કોફી પીવું છું.

ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિકેટકિપર ફારુખ એન્જિનયરે કહ્યું હતું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સ વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પીવડાવવામાં વ્યસ્ત હતાં.

Intro:Body:



फारुख इंजीनियर के बयान पर भड़की अनुष्का शर्मा, इंस्टाग्राम पर पोस्ट शेयर करके बताई सच्चाई





ફારુખ એન્જીનિયરના નિવેદન પર અનુપ્કાની પ્રતિક્રિયા, વાંચો શું કહ્યું....



हैदराबाद : भारत के पूर्व विकेटकीपर फारुख इंजीनियर ने अनुष्का शर्मा की मैच के दौरान मौजुदगी पर टिप्पणी करते हुए कहा कि उनके लिए सिलेक्टर्स चाय लेकर आते हैं जिस पर अनुष्का शर्मा ने फारुख इंजीनियर को जवाब देते हुए एक लंबा चौड़ा इंस्टाग्राम पोस्ट शेयर करते हुए जवाब दिया, 'मैंने हमेशा से ये माना है कि इंसान के लिए गलत और झूठी अफवाह पर चुप्पी साधे रखना सही होता है. इसी तरह मैंने अपने 11 साल के करियर को हैंडल किया है. मैंने हमेशा अपनी चुप्पी में सच और गरिमा को देखा है. कहते हैं एक झूठ को बार बार बोला जाए तो वो सच लगने लगता है और मुझे डर है कि मेरे साथ भी ऐसा ही हो रहा है. मेरी चुप्पी की वजह से मेरे बारे में बोले गए झूठ को सच मान रहे हैं, लेकिन आज ये सब खत्म होता है."





હૈદરાબાદ: ભારતના પૂર્વ વિકેટકિપર ફારુખ એન્જિનયરે કહ્યું હતું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સ વિશ્વ કપની દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા પીવડાવવામાં વ્યસ્ત હતા. જે નિવેદન પર અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જવાબ આપ્યો કે, મે હંમેશા આ માન્યું છે કે, માણસ ખોટી અફવાઓ પર ચુંપ રહેવું જ યોગ્ય હોય છે. આ રીતે મે 11 વર્ષના કેરિયરને હેન્ડલ કર્યું છે. મે હમંશો પોતાની ચુપીને સત્ય અને ગરિમાને જોઇ છે. કહેવાય છે કે, એર એક જૂઠં વારંવાર બોલવામાં આવે તો, તે સત્ય લાગવા લાગે છે. મને ડર છે કે, મારા સાથે પણ આવું જ થઇ રહ્યું છે. મારા ચુંપ રહેવાના કારણે મારા વિશે બોલેલા જૂઠંને સત્ય માની રહ્યાં છે. પરંતુ આજે આ બંધુ સમાપ્ત થઇ રહ્યું છે.



अनुष्का ने आगे कहा, "मेरे बारे में कहा जा रहा है कि मैं हमेशा टीम इंडिया के साथ रहती हूं और चयनकर्ताओं के फैसलों को प्रभावित करती हूं. लेकिन ऐसा नहीं है. कहा ये भी जाता है कि बोर्ड मेरी मैच की टिकट और सिक्योरिटी के लिए मेरा खर्चा उठाता है, लेकिन ऐसा कुछ नहीं है. मैं मैच और फ्लाइट के लिए अपने टिकट खुद खरीदती हूं. मैंने टीम के साथ फोटों खिंचवाने के लिए हाई कमिशनर की पत्नी से भी इजाजत मांगी थी. कहा जा रहा था कि मैं वहां जान कर गई थी, लेकिन मुझे बुलाया गया था."

અનુષ્કા શર્માએ કહ્યું કે, મારા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, મે હંમેશા ભારતીય ટીમની સાથે રહું છું અને સિલેક્ટર્સના નિર્ણયોને પ્રભાવિત કરું છું. પરંતુ આવું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ મારી મેચની ટિકિટ અને સિક્યોરિટી માટે મારો ખર્ચો ઉપાડે છે. પરંતુ તેવું કંઇ જ નથી. મેચ અને ફ્લાઇટ માટે હું પોતે ટિકિટ ખરીદું છું. ટીમની સાથે ફોટો પડવવા માટે હાઇકમિશનરની પત્ની સાથે પણ મંજૂરી માગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હું જાણી જોઈને ત્યાં ગઇ હતી. પરંતુ મને ત્યાં બોલવવામાં આવી હતી.





बार बार भारतीय क्रिकेट के साथ अपना नाम जुड़ने पर अनुष्का ने कहा, "हाल ही में मुझ पर इल्जाम लगाए गए हैं कि वर्ल्ड कप के दौरान चयनकर्ताओं ने मुझे चाय पिलाई थी, लेकिन मैं वहां एक मैच देखने गई थी उस दौरान मैं फैमिली बॉक्स में बैठी थी ना कि चयनकर्ताओं के साथ. अगर आपको सिलेक्शन कमिटी पर सवाल उठाने है तो कृपया मेरा नाम बीच में ना घसीटें."

ભારતીય ક્રિકેટની સાથે વારંવાર નામ જોડાવવાના કારણે અનુષ્કાએ કહ્યું કે, થોડાક સમય પહેલા જ મારા પર આરોપ લાગયા હતા કે, વિશ્વ કપની દરમિયાન સિલેકર્ટસે મે ચા પીડવડાવી હતી. હા હું વિશ્વ કપની એક મેચ જોવા માટે ગઇ હતી. જે દરમિયાન ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સની સાથે નહી. જો તમારે સિલેક્શન કમિટી પર સવાલ કરવા છે તો મારું નામ વચ્ચેના લાવો.





इसके अलावा अनुष्का ने बाद में मामला हल्का करते हुए कहा कि वो चाय नहीं कॉफी पीती हैं.

આ સિવાય અભિનેત્રી અનુષ્કા શર્માએ મામલાને હળવાશમાં લેતા કહ્યું કે, હું ચા નહી કોફી પીવું છું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.