ETV Bharat / sitara

જાણો ફિલ્મ 'કેદારનાથ'ના નિર્દેશક અભિષેક કપૂરે શું કહ્યું સુશાંતસિંહ રાજપૂત વિશે...

author img

By

Published : Jun 21, 2020, 10:34 PM IST

સુશાંતસિંહ રાજપૂતનું નિધન થઇ ગયું છે. જે બાદ હાલમાં જ ફિલ્મ 'કેદારનાથ'ના નિર્દેશક અભિષેક કપૂરે કહ્યું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંતે ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો , છતાં પણ તેને કયારે પણ કોઇ નખરા નથી બતાવ્યા.

નિર્દેશક અભિષેક કપૂર
નિર્દેશક અભિષેક કપૂર

મુંબઇ: ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે કહ્યું કે, ઠંડી દરમિયાન 2018માં ફિલ્મ 'કેદારનાથ'નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે વખતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો,જોકે કયારે પણ તેણે નખરા નથી બતાવ્યા.

અભિષેક કપૂરે બોલિવૂડમાં અભિનેતાને 2013 માં ફિલ્મ 'કા પ્યો છે' થી લોન્ચ કર્યું હતું.

અભિષેકને તે વાત યાદ આવી જ્યારે ફિલ્મમાં અબિનેતા પિટ્ટુનો પાત્ર ભજવી રહ્યા હતા અને ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ સહ-અભિનેત્રી સારા અલી ખાનને પીઠ પર લઇ જવાનું હતું, પરંતુ જ્યારે નિર્દેશક અત્રિનેતાને રિટેક કરવાનું કહ્યું ત્યારે તેણે કદી ઇનકાર નથી કર્યું .

સુશાંતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત તેના ઘરમાં આત્મહત્યા કરી હતી.

મુંબઇ: ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે કહ્યું કે, ઠંડી દરમિયાન 2018માં ફિલ્મ 'કેદારનાથ'નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે વખતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો,જોકે કયારે પણ તેણે નખરા નથી બતાવ્યા.

અભિષેક કપૂરે બોલિવૂડમાં અભિનેતાને 2013 માં ફિલ્મ 'કા પ્યો છે' થી લોન્ચ કર્યું હતું.

અભિષેકને તે વાત યાદ આવી જ્યારે ફિલ્મમાં અબિનેતા પિટ્ટુનો પાત્ર ભજવી રહ્યા હતા અને ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ સહ-અભિનેત્રી સારા અલી ખાનને પીઠ પર લઇ જવાનું હતું, પરંતુ જ્યારે નિર્દેશક અત્રિનેતાને રિટેક કરવાનું કહ્યું ત્યારે તેણે કદી ઇનકાર નથી કર્યું .

સુશાંતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત તેના ઘરમાં આત્મહત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.