ETV Bharat / sitara

Shakuntalam First Look Release: શાકુંતલમનો ફર્સ્ટ લૂક રિલીઝ - કાલિદાસના લોકપ્રિય ભારતીય નાટક શાકુંતલા

આગામી ફિલ્મ શાકુંતલમના (Film Shakuntalam) નિર્માતાઓએ સોમવારે સામંથા રૂથ પ્રભુનો સોશિયલ મીડિયા (Social Media) પર ફર્સ્ટ લૂક રિલીઝ (Shakuntalam First Look Release) કર્યો હતો. સામંથાનો પહેલો લુક કોઈ સુંદર પેઈન્ટિંગથી ઓછો નથી. આ ફિલ્મ કાલિદાસનું લોકપ્રિય ભારતીય નાટક શાકુંતલા (Kalidas Famouas Drama Shakuntalam) પર આધારિત છે

Shakuntalam First Look Release: શાકુંતલમનો ફર્સ્ટ લૂક રિલીઝ
Shakuntalam First Look Release: શાકુંતલમનો ફર્સ્ટ લૂક રિલીઝ
author img

By

Published : Feb 21, 2022, 1:05 PM IST

ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી સમંથા રૂથ પ્રભુનું તેની આગામી (Film Shakuntalam) પૌરાણિક કથા આધારિત પ્રેમ ગાથાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ (Shakuntalam First Look Release) કરવામાં આવ્યું છે. પરી જેવા પોશાકમાં સજ્જ, શાકુંતલમમાંથી સામંથાનો પહેલો દેખાવ કોઈ સુંદર પેઇન્ટિંગથી ઓછો નથી.

પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું...

પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું, "પ્રસ્તુત.. કુદરતના પ્રિય.. એથરિયલ અને ડિમ્યુર.. #શકુંતલા." સામંથાના ફર્સ્ટ લૂકમાં જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મમાં તેણી કેવા પ્રકારની ભૂમિકા ભજવશે. કાલિદાસના લોકપ્રિય ભારતીય નાટક શાકુંતલા પર આધારિત, આ ફિલ્મ ગુણશેખર હેઠળ નિર્દેશિત કરવામાં આવી છે. આ સાથે મલયાલમ અભિનેતા દેવ મોહન રાજા દુષ્યંતની ભૂમિકા ભજવશે, જ્યારે અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ અર્હા રાજકુમાર ભરતની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ

જાણો આ ફિલ્મમાં કોણ ક્યાં પાત્રમાં હશે

આ ફિલ્મમાં અભિનેતા કબીર દુહાન સિંહ રાજા અસુરનું પાત્ર નિભાવશે, જ્યારે અન્ય અગ્રણી કલાકારો આ પૌરાણિક મૂવીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જણાવીએ કે, શાકુંતલમનું શૂટિંગ ઘણા સમય પહેલા પૂર્ણ થયું હતું અને હાલ પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: હ્રતિક રોશનની પરિવાર સાથેની તસવીર વાયરલ, તેમાં સબા આઝાદ દેખાતા ફેન્સે કહ્યું..

ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી સમંથા રૂથ પ્રભુનું તેની આગામી (Film Shakuntalam) પૌરાણિક કથા આધારિત પ્રેમ ગાથાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ (Shakuntalam First Look Release) કરવામાં આવ્યું છે. પરી જેવા પોશાકમાં સજ્જ, શાકુંતલમમાંથી સામંથાનો પહેલો દેખાવ કોઈ સુંદર પેઇન્ટિંગથી ઓછો નથી.

પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું...

પોસ્ટરનું અનાવરણ કરતાં, સામંથાએ લખ્યું, "પ્રસ્તુત.. કુદરતના પ્રિય.. એથરિયલ અને ડિમ્યુર.. #શકુંતલા." સામંથાના ફર્સ્ટ લૂકમાં જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મમાં તેણી કેવા પ્રકારની ભૂમિકા ભજવશે. કાલિદાસના લોકપ્રિય ભારતીય નાટક શાકુંતલા પર આધારિત, આ ફિલ્મ ગુણશેખર હેઠળ નિર્દેશિત કરવામાં આવી છે. આ સાથે મલયાલમ અભિનેતા દેવ મોહન રાજા દુષ્યંતની ભૂમિકા ભજવશે, જ્યારે અલ્લુ અર્જુનની પુત્રી અલ્લુ અર્હા રાજકુમાર ભરતની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ

જાણો આ ફિલ્મમાં કોણ ક્યાં પાત્રમાં હશે

આ ફિલ્મમાં અભિનેતા કબીર દુહાન સિંહ રાજા અસુરનું પાત્ર નિભાવશે, જ્યારે અન્ય અગ્રણી કલાકારો આ પૌરાણિક મૂવીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જણાવીએ કે, શાકુંતલમનું શૂટિંગ ઘણા સમય પહેલા પૂર્ણ થયું હતું અને હાલ પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: હ્રતિક રોશનની પરિવાર સાથેની તસવીર વાયરલ, તેમાં સબા આઝાદ દેખાતા ફેન્સે કહ્યું..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.