મળતી માહીતી મુજબ,બૉમ્બ ડિફ્યુઝ કરનારા નિષ્ણાંતોને ડિવાઇઝની મદદથી બૉમ્બ નિષ્ક્રિય કરવાની પરવાનગી આપવા માટે ફ્યુરીટેવેટુરા ટાપુના કૈનેરી દ્વીપ પર સ્થિત બેઝને ખાલી કરવો પડ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે આ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાજિયો દ્વારા છોડવામાં આવેલો બેઝ હશે. એક સૂત્રએ જણાવ્યું કે આ ખૂબજ ભયાનક હતો.
આ બૉમ્બ દાયકાઓથી અહીંયા જ હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાંતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા.