ETV Bharat / sitara

અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ નિધન

author img

By

Published : Jun 10, 2019, 10:15 AM IST

Updated : Jun 10, 2019, 11:11 AM IST

બેંગલુરુ: અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ 81 વર્ષે નિધન થયું છે. તેઓ ઘણા સમય થી બિમાર હતા. તેમને ઘણી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ નિધન

કન્નડ સાહિત્યકાર, રંગકર્મી, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષે બેંગલુરુમાં નિધન થયું છે. મલ્ટીપલ ઓર્ગેન ફેલ થવાના કારણે તેમનું નિધન થયું છે. ગિરીશ કર્નાડ સલમાન ખાનની "ટાઈગર ઝિંદા હે" જોવા મળ્યા હતા.

banglor
મોદીએ કર્યું ટ્વીટ

તેમના નિધન પર નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કર્યું દુ:ખ વ્યક્ત છે.

કન્નડ સાહિત્યકાર, રંગકર્મી, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષે બેંગલુરુમાં નિધન થયું છે. મલ્ટીપલ ઓર્ગેન ફેલ થવાના કારણે તેમનું નિધન થયું છે. ગિરીશ કર્નાડ સલમાન ખાનની "ટાઈગર ઝિંદા હે" જોવા મળ્યા હતા.

banglor
મોદીએ કર્યું ટ્વીટ

તેમના નિધન પર નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કર્યું દુ:ખ વ્યક્ત છે.

Intro:Body:

અભિનેતા ગિરીશ કર્નાડનું લાબી બિમારી બાદ નિધન



ન્યૂઝ ડેસ્ક: અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ ઘણા સમય થી બિમાર હતા. તેમણે ઘણી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 



ગિરીશ કર્નાડ સલમાન ખાનની "ટાઈગર ઝિંદા હે" જોવા મળ્યા હતા. 


Conclusion:
Last Updated : Jun 10, 2019, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.