ETV Bharat / lifestyle

પેટના દુખાવા તેમજ અપાચનને ન ગણવું સામાન્ય, થઇ શકે છે કેન્સર!

author img

By

Published : Jun 1, 2019, 11:32 AM IST

નવી દિલ્લી: 1 જૂન (IANS) સામાન્ય રીતે આપણે નાના દુખાવાને ગણકારતા હોતા નથી. ત્યારે ડૉકટરોનું કહેવું છે કે પેટના દુખાવાને સામાન્ય ન ગણવો જોઇએ. ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ કેન્સર ( પેટના આંતરડા અથવા પેટનું કેન્સર ) ભારતમાં થનાારા કેન્સરમાં 4માં ક્રમાંક પર છે. જેનો ભોગ ઘણાં લોકો બની ચૂક્યા છે અને બની પણ રહ્યા છે. અગાઉના વર્ષમાં GI કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે. સ્ત્રીઓની સરખામણીમાં આ કેન્સર પુરુષોને વધુ અસર કરે છે.

પેટના દુખાવા તેમજ અપાચનને ન ગણવું સામાન્ય

ડૉકટરના કહેવા પ્રમાણે, GI કેન્સરમાં સામાન્ય રીતે શરુઆતમાં દર્દીઓમાં અસામાન્ય લક્ષ્ણ જોવા મળે છે, જેમ કે પેટનો દુખાવો, અસહજતા, વારંવાર અપચો રહેવો, મળક્રિયામાં અનિયમીતતા અનુભવી. પછી તે ધીમા ઝેરની જેમ વધતું જાય છે અને શરીરના આંતરીક અંગોને અસર કરે છે જેમ કે, મોટું આંતરડું, મુત્રાશય, અન્નળી, પાંચક ગ્રંથી જેવા અંગોને અસર કરે છે.

મેદાંતા - દ - મેડિસિટીના ઇન્સટિટ્યુટ ઑફ ડાઇજેસ્ટિવ એન્ડ હેપોટોબિલરી સાઈંસેજમાં ગૈસ્ટ્રોઇંટ્રોલૉજીના નિર્દેશક ડૉ. રાજેશ પુરીએ કહ્યું કે, " આપણે GI કેન્સરની પ્રકૃતિને સમજવા માટે તેમજ લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો બનાવવાની જરુર છે. GI કેન્સરને સ્ક્રીનીંગ, કોલોનોસ્કોપી અને એનબીઆઇ એન્ડોસ્કોપીની મદદથી ઝડપથી ઓળખાઇ શકાય છે. આ ઉપરાંત પિતાશયની થૈલીના કેન્સરને પણ ઝડપથી પકડી શકાય છે પરંતુ સામાન્ય સાધનો કે રુટીન ચેકઅપની મદદથી તે સંભવ નથી.

IGIMSમાં ગૈંસ્ટ્રોઇંટેસ્ટ્રોલૉજીના હેડ ડૉ. વી. એમ. દયાલે કહ્યું કે, GI કેન્સરના રોગની સ્થિતી અને લક્ષ્ણો અલગ અલગ હોઇ શકે છે. જેમાં ઓળખ કરવા માટે તે ક્યાં પ્રકારનું કેન્સર છે તે માટે દર્દીઓએ જલ્દી ઇલાજ કરાવવો આવશ્યક બની રહે છે. કોલનગિયોસ્કોપીની મદદથી ડૉકટર પિતાશયની થેલીને જોઇ શકે છે. એમાંથી તે શરીરમાં રહેલા પદાર્થ અને પ્રવાહીમાંથી કેન્સરની જડ સુધી પહોંચી શકે છે અને તેનો ઇલાજ શરુ કરી શકે છે. આ પ્રક્રિયામાં 1 MM જેવડા વીડિયો કેમેરાની સાથે પાતળી અને લચીલી નળીનો ઉપયોગ કરીને સાવધાનીપૂર્વક પિતાશય થેલીની અંદર નાખીને તેનું પરિક્ષણ કરે છે.

ગટ ક્લિનીક ઈલાહાબાદના ડૉ. રોહિત ગુપ્તાના અનુસાર, કોઇપણ કૈંસરના ઇલાજ કરવા માટે તેની જાણ વહેલા થઇ જાય તે જરુરી છે, જેથી તેનો ઇલાજ સારી રીતે થાય અને પરિણામ પણ સારુ મળી શકે. પરંતુ મુશ્કેલી એ જ છે કે તેની જાણ લોકોને જલ્દી થતી નથી તેની જાણ ત્યારે જ થાય છે ત્યારે તે બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય. પરંતુ ડૉકટરોને આધુનિક ટેક્નોલોજીનો લાભ મળતો હોવાથી તેઓ સમયસર લોકોનો ઇલાજ કરી શકે છે અને કૈંસરના દર્દીને બચાવી શકે છે. જોકે સામાન્ય રીતે આધુનિક ટેક્નોલોજીનો લાભ સૌ કોઇને મળતો નથી તે દુ:ખની વાત છે.

ડૉકટરના કહેવા પ્રમાણે, GI કેન્સરમાં સામાન્ય રીતે શરુઆતમાં દર્દીઓમાં અસામાન્ય લક્ષ્ણ જોવા મળે છે, જેમ કે પેટનો દુખાવો, અસહજતા, વારંવાર અપચો રહેવો, મળક્રિયામાં અનિયમીતતા અનુભવી. પછી તે ધીમા ઝેરની જેમ વધતું જાય છે અને શરીરના આંતરીક અંગોને અસર કરે છે જેમ કે, મોટું આંતરડું, મુત્રાશય, અન્નળી, પાંચક ગ્રંથી જેવા અંગોને અસર કરે છે.

મેદાંતા - દ - મેડિસિટીના ઇન્સટિટ્યુટ ઑફ ડાઇજેસ્ટિવ એન્ડ હેપોટોબિલરી સાઈંસેજમાં ગૈસ્ટ્રોઇંટ્રોલૉજીના નિર્દેશક ડૉ. રાજેશ પુરીએ કહ્યું કે, " આપણે GI કેન્સરની પ્રકૃતિને સમજવા માટે તેમજ લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો બનાવવાની જરુર છે. GI કેન્સરને સ્ક્રીનીંગ, કોલોનોસ્કોપી અને એનબીઆઇ એન્ડોસ્કોપીની મદદથી ઝડપથી ઓળખાઇ શકાય છે. આ ઉપરાંત પિતાશયની થૈલીના કેન્સરને પણ ઝડપથી પકડી શકાય છે પરંતુ સામાન્ય સાધનો કે રુટીન ચેકઅપની મદદથી તે સંભવ નથી.

IGIMSમાં ગૈંસ્ટ્રોઇંટેસ્ટ્રોલૉજીના હેડ ડૉ. વી. એમ. દયાલે કહ્યું કે, GI કેન્સરના રોગની સ્થિતી અને લક્ષ્ણો અલગ અલગ હોઇ શકે છે. જેમાં ઓળખ કરવા માટે તે ક્યાં પ્રકારનું કેન્સર છે તે માટે દર્દીઓએ જલ્દી ઇલાજ કરાવવો આવશ્યક બની રહે છે. કોલનગિયોસ્કોપીની મદદથી ડૉકટર પિતાશયની થેલીને જોઇ શકે છે. એમાંથી તે શરીરમાં રહેલા પદાર્થ અને પ્રવાહીમાંથી કેન્સરની જડ સુધી પહોંચી શકે છે અને તેનો ઇલાજ શરુ કરી શકે છે. આ પ્રક્રિયામાં 1 MM જેવડા વીડિયો કેમેરાની સાથે પાતળી અને લચીલી નળીનો ઉપયોગ કરીને સાવધાનીપૂર્વક પિતાશય થેલીની અંદર નાખીને તેનું પરિક્ષણ કરે છે.

ગટ ક્લિનીક ઈલાહાબાદના ડૉ. રોહિત ગુપ્તાના અનુસાર, કોઇપણ કૈંસરના ઇલાજ કરવા માટે તેની જાણ વહેલા થઇ જાય તે જરુરી છે, જેથી તેનો ઇલાજ સારી રીતે થાય અને પરિણામ પણ સારુ મળી શકે. પરંતુ મુશ્કેલી એ જ છે કે તેની જાણ લોકોને જલ્દી થતી નથી તેની જાણ ત્યારે જ થાય છે ત્યારે તે બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય. પરંતુ ડૉકટરોને આધુનિક ટેક્નોલોજીનો લાભ મળતો હોવાથી તેઓ સમયસર લોકોનો ઇલાજ કરી શકે છે અને કૈંસરના દર્દીને બચાવી શકે છે. જોકે સામાન્ય રીતે આધુનિક ટેક્નોલોજીનો લાભ સૌ કોઇને મળતો નથી તે દુ:ખની વાત છે.

Intro:Body:

पेटदर्द या अपच को कभी हल्के में न लें



 (08:24) 



नई दिल्ली, 1 जून (आईएएनएस)| पेटदर्द को कभी भी हल्के में नहीं लेना चाहिए। गैस्ट्रोइंटेस्टाइनल कैंसर (पेट की आंतों या पेट के कैंसर) भारत में चौथा सबसे ज्यादा संख्या में लोगों को होने वाला कैंसर बन गया है। पिछले साल जीआई कैंसर के 57,394 मामले सामने आए। यह महिलाओं की तुलना में पुरुषों को ज्यादा प्रभावित करता है।





चिकित्सक बताते हैं कि जीआइ कैंसर के ज्यादातर मरीजों को शुरुआत में गैर-विशिष्ट लक्षण होते हैं, जैसे पेट दर्द और असहजता होना, लगातार अपच बने रहना, मलोत्सर्ग की आदत में गड़बड़ी होना।



यह साइलेंट किलर के रूप में धीरे-धीरे बढ़ता जाता है और शरीर के आंतरिक अंगों जैसे बड़ी आंत, मलाशय, भोजन की नली, पेट, गुर्दे, पित्ताशय की थैली, पैनक्रियाज या पाचक ग्रंथि, छोटी आंत, अपेंडिक्स और गुदा को प्रभावित करता है। 



मेदांता-द मेडिसिटी में इंस्टिट्यूट ऑफ डाइजेस्टिव एंड हेपोटोबिलरी साइंसेज में गैस्ट्रोइंट्रोलॉजी के निदेशक डॉ. राजेश पुरी का कहना है, "हमें जीआई कैंसर की प्रकृति के संबंध में जागरूकता और इसका जल्दी से जल्दी पता लगाने के लिए जांच कार्यक्रमों की उपलब्धता की काफी आवश्यकता है। अपर जीआई की स्क्रीनिंग, कोलोनोस्कोपी और एनबीआई एंडोस्कोपी की मदद से जीआई कैंसर का जल्द से जल्द पता लगाने में मदद मिलती है। प्रतिरोधी पीलिया और पित्ताशय की थैली में कैंसर की पुष्टि सीटी स्कैन, एमआरआई और ईआरसीपी से नहीं होती। मेडिकल दखल जैसे कोलनगियोस्कोपी की मदद से कैंसर को देखने और उनके ऊतकों का परीक्षण करने में मदद मिलती है। इससे पित्ताशय की थैली के कैंसर का जल्द पता लगाया जा सकता है, जिसका किसी परंपरागत उपकरण या रूटीन जांच से इस कैंसर का पता नहीं लगाया जा सकता।"



आईजीआईएमएस में गैस्ट्रोइंटेस्ट्रोलॉजी के हेड डॉ. वी. एम. दयाल का कहना है, "चूंकि जीआई कैंसर रोग की स्थिति और लक्षणों के आधार अलग-अलग हो सकते हैं। इनमें अंतर करने के लिए और कैंसर के खास प्रकार का पता लगाने के लिए मरीजों की जल्द से जल्द जांच करना बेहद आवश्यक है। कोलनगियोस्कोपी की मदद से डॉक्टर पित्ताशय की थैली को देख सकते हैं और इससे उन्हें खास तरह के कैंसर का पता लगाने में मदद मिलती है। इससे वह शरीर में मौजूक ऊतकों और तरल पदार्थ के अध्ययन से किसी खास तरह के कैंसर की जड़ तक पहुंच सकते हैं और उसका उचित इलाज शुरू कर सकते हैं। इस प्रक्रिया में 1 एमएम के चौड़े वीडियो कैमरा के साथ पतली और लचीली ट्यूब का इस्तेमाल कर डॉक्टर पित्ताशय की थैली की अंदरूनी परत की सावधानीपूर्वक निगरानी कर सकते हैं। अगर कोई संदिग्ध क्षेत्र पाया जाता है तो डॉक्टर ऊतक का छोटा टुकड़ा लेकर प्रयोगशाला में परीक्षण के लिए भेज सकते हैं।" 



गट क्लिनिक इलाहाबाद के डॉ. रोहित गुप्ता के अनुसार, किसी भी कैंसर का इलाज करने के लिए बहुत जरूरी है कि सही समय पर हम उसके इलाज को शुरू करें, परंतु समस्या यही है कि बहुत से लोगों को इसका पता तभी चलता है जब कैंसर दूसरे या तीसरे स्टेज पर पहुंच जाता है। बढ़ती टेक्नोलॉजी के साथ जब से नए एंडोस्कोपस और हाई डेफिनेशन एंडोस्कोपी एंड कोलोनोस्कोपी की सुविधा उपलब्ध हुई है, डॉक्टर्स के लिए यह बहुत हो गया है जिससे वह समय रहते इसकी जांच और इलाज कर पा रहे है, क्योंकि जितनी जल्दी जांच होगी उतनी ही जल्दी हम उसका इलाज कर पाएंगे।



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.