ETV Bharat / international

સીરિયામાં આતંકી હુમલામાં 12નાં મોત, અત્યાર સુધીમાં અંદાજે 3 લાખથી વધું લોકોના મોત

દમિશ્ક : સીરિયાના અલેપ્પો શહેરના ગામમાં આતંકી હુમલામાં અંદાજે 12 લોકોના મોત થયા છે. આતંકીઓએ મોર્ટાર શેલિંગ દ્વારા ગામ પર હુમલો કર્યો હતો.

author img

By

Published : Jun 17, 2019, 6:11 PM IST

સીરિયામાં આતંકી હુમલોમાં 12ના મોત

આ હુમલાને લઈ સ્થાનિક પોલીસે કહ્યુ કે, અલેપ્પો શહેરના દક્ષિણ વિસ્તારમાં મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે ઉતર પશ્ચિમ ઈદલિબ વિસ્તાર પર સીરિયાની સરકાર દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં 7 લોકોના મૃત્યુ થયા હતા.

વર્ષ 2011 બાદ સીરિયામાં ગૃહયુદ્ધથી પ્રભાવિત છે. માર્ચ 2011માં સીરિયા યુદ્ધ બાદ આજ સુધી અંદાજે 370,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે લાખો લોકો અન્ય દેશમાં સ્થાળાંતરિત થયા છે.

આ હુમલાને લઈ સ્થાનિક પોલીસે કહ્યુ કે, અલેપ્પો શહેરના દક્ષિણ વિસ્તારમાં મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે ઉતર પશ્ચિમ ઈદલિબ વિસ્તાર પર સીરિયાની સરકાર દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં 7 લોકોના મૃત્યુ થયા હતા.

વર્ષ 2011 બાદ સીરિયામાં ગૃહયુદ્ધથી પ્રભાવિત છે. માર્ચ 2011માં સીરિયા યુદ્ધ બાદ આજ સુધી અંદાજે 370,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે લાખો લોકો અન્ય દેશમાં સ્થાળાંતરિત થયા છે.

Intro:Body:

सीरिया में आतंकी हमला, 12 लोगों की मौत





सीरियाई सरकार द्वारा किए गए हवाई हमले के ठीक एक दिन बाद अलेप्पो शहर के एक गांव में हुए आतंकी हमले में 12 लोगों की मौत हो गई है.



दमिश्क : सीरिया के अलेप्पो शहर के एक गांव में आतंकी हमले में कम से कम 12 लोगों की मौत हो गई. आतंकियों ने मोर्टार शेलिंग के जरिए गांव पर हमला किया.





इस हमले पर हमले पर स्थानीय पुलिस ने कहा है कि अलेप्पो शहर के बाहरी इलाके में रशीद क्षेत्र में तैनात सशस्त्र समूहों ने अलेप्पो के दक्षिणी इलाके में मिसाइल से हमला किया.



यह हमला उस समय हुआ है जब एक दिन पहले ही उत्तर पश्चिम इदलिब प्रांत पर सीरियाई सरकार द्वारा किए गए हवाई हमलों में सात लोगों की मौत हो गई थी.



पढ़ें- सोमालिया की राजधानी में दो बम धमाकों में 11 की मौत



बता दें कि 2011 के बाद से सीरिया में गृहयुद्ध से प्रभावित है. मार्च 2011 में सीरिया युद्ध के बाद से सीरिया में अब तक करीब 370,000 से अधिक लोग मारे जा चुके हैं जबकि लाखों लोग अन्य देशों में विस्थापित हो चुके हैं.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.