ETV Bharat / international

ફિલિપિન્સના ગામોમાં કમોસમી વરસાદથી પૂર, હજારો લોકોને સ્થળાંતરિત કરાયા

ફિલિપાઇન્સના અધિકારીઓએ પૂરના જોખમ વચ્ચે મનીલા મેટ્રો અને દેશના કેટલાક અન્ય ભાગોમાં 15,000થી વધુ લોકોને સ્થળાંતરિત કર્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી.

author img

By

Published : Jul 25, 2021, 10:15 AM IST

ફિલિપિન્સના ગામોમાં કમોસમી વરસાદથી પૂર
ફિલિપિન્સના ગામોમાં કમોસમી વરસાદથી પૂર
  • ફિલીપિનની રાજધાનીમાં પૂરની સ્થિતિ
  • પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થયા
  • પૂરના કારણે એક ગ્રામીણનુું મૃત્યુ થયું

મનીલા : 24 જુલાઇ (ઇપી) ફિલીપિનની રાજધાની અને બાહરી વિસ્તારના લોકોએ ઘણા દિવસો સુધી ચોમાસાના વરસાદના ચાલતા નદીઓ ઉભરાઇ અને પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થઇ ગયા અને એક ગ્રામીણનુું મૃત્યુ થઈ ચુક્યું છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

15,000 રહેવાસીઓને રાતોરાત સ્થળાંતરિત કર્યા

તેમણે જણાવ્યું હતું કે, સામાજિક સ્થળોમાં વિસ્થાપિતો સામાજિક અંતરનું પાલન કરતાં રાખવા માટે નિરીક્ષણ કરીને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત લોકોને વધુ શિબિરો ખોલવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણને ફેલતા રોકી શકાય છે. મોટી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાજધાનીના મરિકિના શહેરમાં લગભગ 15,000 રહેવાસીઓને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા હતા.

દક્ષિણ-પશ્ચિમમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ

રાજ્ય હવામાન વિભાગે તેના તાજેતરના બુલેટિનમાં ચેતવણી આપી છે કે, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

આ પણ વાંચો -

  • ફિલીપિનની રાજધાનીમાં પૂરની સ્થિતિ
  • પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થયા
  • પૂરના કારણે એક ગ્રામીણનુું મૃત્યુ થયું

મનીલા : 24 જુલાઇ (ઇપી) ફિલીપિનની રાજધાની અને બાહરી વિસ્તારના લોકોએ ઘણા દિવસો સુધી ચોમાસાના વરસાદના ચાલતા નદીઓ ઉભરાઇ અને પૂરની સ્થિતિના કારણે હજારો લોકો બેઘર થઇ ગયા અને એક ગ્રામીણનુું મૃત્યુ થઈ ચુક્યું છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

15,000 રહેવાસીઓને રાતોરાત સ્થળાંતરિત કર્યા

તેમણે જણાવ્યું હતું કે, સામાજિક સ્થળોમાં વિસ્થાપિતો સામાજિક અંતરનું પાલન કરતાં રાખવા માટે નિરીક્ષણ કરીને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત લોકોને વધુ શિબિરો ખોલવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણને ફેલતા રોકી શકાય છે. મોટી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાજધાનીના મરિકિના શહેરમાં લગભગ 15,000 રહેવાસીઓને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા હતા.

દક્ષિણ-પશ્ચિમમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ

રાજ્ય હવામાન વિભાગે તેના તાજેતરના બુલેટિનમાં ચેતવણી આપી છે કે, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.