ETV Bharat / city

સુરતના યુવાને UPSC પાસ કરી ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન

સુરત : UPSCના પરિણામોમાં સુરતના કાર્તિક નાગજી જીવાણીએ ભારતમાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કાર્તિક સુરતના પ્રથમ પરિક્ષાર્થી છે જેણે દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી છે. અત્યાર સુધી સુરતથી કોઈ પરિક્ષાર્થીએ આ પરીક્ષા પાસ કરી ન હતી. કાર્તિકે સુરતના ઈમાનદાર IAS અધિકારી એસ.આર. રાવથી પ્રેરણા લઈ પોતે IAS બનાવનું સ્વપ્ન જોયું હતું. જે આજે પૂર્ણ થયું છે.

author img

By

Published : Apr 6, 2019, 9:40 PM IST

સ્પોટ ફોટો

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક નાગજી જીવાણીએ UPSC પરીક્ષામાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. જો કાર્તિકને IAS કેડર મળશે તો એ સુરતનો પ્રથમ IAS બનશે. અત્યાર સુધી વેપાર માટે જાણીતા શહેરમાં કોઈ પણ વ્યક્તિ IAS નથી થયો. કાર્તિક IIT મુંબઈથી મેકૅનિકલમાં બી.ટેક થયો છે. આ કઠિન પરીક્ષા પાસ કરવા પ્રેરણા અંગે કાર્તિકે જણાવ્યું હતું કે, ‘1994માં જ્યારે સુરતમા પ્લૅગ આવ્યો હતો. તે સમયે સુરતમાં કોઈ ડૉક્ટર પણ હાજર ન હતું જે મારી મમ્મીની પ્રસુતિ કરાવી શકે. બહુ મુશ્કેલીથી મારો જન્મ થયો હતો અને એ પછી સુરત બદલાયું. લોકો સુરતને ગંદુ સુરત નહિ સ્વચ્છ સુરત તરીકે ઓળખતા થયા.. જેની પાછળ સુરતના તત્કાલીન એસ આર રાવની મહેનત હતી. તેઓ મારી માટે આદર્શ છે.’

કાર્તિકે વધુમાં જણાવ્યું હતું કે, તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવ હતા તેવી વાતો મેં સાંભળી હતી. ત્યારથી મનમાં હતું કે આવા આધિકારી શહેર અને સમાજ બદલી શકે છે. એ સમયથી ઈચ્છા હતી આ દિશામાં અને હું જયારે મુંબઇ ભણવા ગયો ત્યારે UPSC વિષે વધુ વિગત મેળવી અને તૈયારી કરી હતી.

કાર્તિકે 2017માં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. છેલ્લા 3 વર્ષની આકરી મેહનત પછી એનું સફળ પરિણામ અને તે પણ રેન્કમાં આવ્યું એનાથી તે ખુબ ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. કાર્તિકની સફળતાને લઈ પરિવાર પણ ખૂબ જ ખુશ છે. પિતા લેબોરેટરીમાં કાર્યરત છે અને પુત્રની ઉપલબ્ધી અનવ સફળતાને લઈ તેણે વર્ણવા તેમની પાસે કોઈ શબ્દ નથી.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક નાગજી જીવાણીએ UPSC પરીક્ષામાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. જો કાર્તિકને IAS કેડર મળશે તો એ સુરતનો પ્રથમ IAS બનશે. અત્યાર સુધી વેપાર માટે જાણીતા શહેરમાં કોઈ પણ વ્યક્તિ IAS નથી થયો. કાર્તિક IIT મુંબઈથી મેકૅનિકલમાં બી.ટેક થયો છે. આ કઠિન પરીક્ષા પાસ કરવા પ્રેરણા અંગે કાર્તિકે જણાવ્યું હતું કે, ‘1994માં જ્યારે સુરતમા પ્લૅગ આવ્યો હતો. તે સમયે સુરતમાં કોઈ ડૉક્ટર પણ હાજર ન હતું જે મારી મમ્મીની પ્રસુતિ કરાવી શકે. બહુ મુશ્કેલીથી મારો જન્મ થયો હતો અને એ પછી સુરત બદલાયું. લોકો સુરતને ગંદુ સુરત નહિ સ્વચ્છ સુરત તરીકે ઓળખતા થયા.. જેની પાછળ સુરતના તત્કાલીન એસ આર રાવની મહેનત હતી. તેઓ મારી માટે આદર્શ છે.’

કાર્તિકે વધુમાં જણાવ્યું હતું કે, તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવ હતા તેવી વાતો મેં સાંભળી હતી. ત્યારથી મનમાં હતું કે આવા આધિકારી શહેર અને સમાજ બદલી શકે છે. એ સમયથી ઈચ્છા હતી આ દિશામાં અને હું જયારે મુંબઇ ભણવા ગયો ત્યારે UPSC વિષે વધુ વિગત મેળવી અને તૈયારી કરી હતી.

કાર્તિકે 2017માં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. છેલ્લા 3 વર્ષની આકરી મેહનત પછી એનું સફળ પરિણામ અને તે પણ રેન્કમાં આવ્યું એનાથી તે ખુબ ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. કાર્તિકની સફળતાને લઈ પરિવાર પણ ખૂબ જ ખુશ છે. પિતા લેબોરેટરીમાં કાર્યરત છે અને પુત્રની ઉપલબ્ધી અનવ સફળતાને લઈ તેણે વર્ણવા તેમની પાસે કોઈ શબ્દ નથી.

R_GJ_05_SUR_06_IAS_SURAT_PHOTO_SCRIPT

Photo on mail


સુરત : UPSCના પરિણામોમાં સુરતના કાર્તિક નાગજી જીવાણીએ ભારતમાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કાર્તિક સુરતના પ્રથમ પરિક્ષાર્થી છે જેણે દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી છે. અત્યારસુધી સુરતથી કોઈ પરિક્ષાર્થીએ આ પરીક્ષા પાસ કરી નહોતી કાર્તિકે  સુરતના ઈમાનદાર IAS અધિકારી એસ.આર. રાવથી પ્રેરણા લઈ પોતે IAS બનાવનું સ્વપ્ન જોયું હતું જે આજે પૂર્ણ થયું છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક નાગજી જીવાણીએ UPSC પરીક્ષામાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. જો કાર્તિકને આઈએએસ કેડર મળશે તો એ સુરતનો પ્રથમ આઈએએસ બનશે.અત્યારસુધી વેપાર માટે જાણીતા શહેરમાં કોઈ પણ વ્યક્તિ આઈએસ નથી થયો. કાર્તિક આઈઆઇટી મુંબઈથી મેકૅનિકલમાં બી.ટેક થયો છે. આ કઠિન પરીક્ષા પાસ કરવા પ્રેરણા અંગે કાર્તિકે જણાવ્યું હતું કે, 1994માં જયારે સુરતમા પ્લૅગ આવ્યો હતો. તે સમયે સુરતમાં કોઈ ડૉક્ટર પણ હાજર ન હતું જે મારી મમ્મીની પ્રસુતિ કરાવી શકે. બહુ મુશ્કેલીથી મારો જન્મ થયો હતો અને એ પછી સુરત બદલાયું. લોકો સુરત ને ગંદુ સુરત નહિ સ્વચ્છ સુરત તરીકે ઓળખાય થયા.. જેની પાછળ સુરતના તત્કાલીન એસ આર રાવની મહેનત હતી.તેઓ મારી માટે આદર્શ છે. 

કાર્તિકે વધુમાં જણાવ્યું કે, તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ આર રાવ હતા એવી વાતો મેં સાંભળી હતી. ત્યારથી મનમાં હતું કે આવા આધિકારી શહેર અને સમાજ બદલી શકે. એ સમયથી ઈચ્છા હતી આ દિશામાં અને હું જયારે મુંબઇ ભણવા ગયો ત્યારે યુપીએસસી વિષે વધુ વિઅગત મેળવી અને તૈયારી કરી હતી. 

કાર્તિકે 2017માં પ્રથમ પ્રયત્ને એ નિષ્ફળ ગયો હતો. છેલ્લા 3 વર્ષની આકરી મેહનત પછી એનું સફળ પરિણામ અને એ પણ રેન્કમાં આવ્યું એનાથી એ ખુબ ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. કાર્તિક કહે છે, કાર્તિકની સફળતાને લઈ પરિવાર પણ ખૂબ જ ખુશ છે. પિતા લેબોરેટરીમાં.કાર્યરત છે અને પુત્રની ઉપલબ્ધી અનવ સફળતાને લઈ તેણે વર્ણવા તેમની પાસે કોઈ શબ્દ નથી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.