ETV Bharat / city

issue of removal of nonveg lorries : જાણો કઈ જગ્યાએ બને છે ઈંડાની 150 વાનગીઓ

author img

By

Published : Nov 17, 2021, 7:29 PM IST

છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ઈંડા વિવાદનો વિષય ( issue of removal of nonveg lorries ) બની ગયો છે. રાજ્યના મહાનગરોમાં ઈંડાની લારીને લઈ ઘમાસાણ છે. ત્યારે ઈંડાપ્રેમીઓને જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150થી વધુ વાનગીઓ ( 150 egg recipes ) બનાવવામાં આવે છે. સુરતમાં હાલ નોનવેજ અને ઈંડાની લારીને લઇ અત્યાર સુધી SMC તંત્ર દ્વારા કોઈપણ નિયમ બહાર પાડવામાં આવ્યો નથી. જોકે સુરતમાં લાખોની સંખ્યામાં ઈંડાપ્રેમીઓ રહે છે અને અવનવી વાનગીઓના રસિયા છે.

issue of removal of nonveg lorries : જાણો કઈ જગ્યાએ ઈંડાની 150 વાનગીઓ
issue of removal of nonveg lorries : જાણો કઈ જગ્યાએ ઈંડાની 150 વાનગીઓ
  • રાજ્યમાં ઈંડા વિવાદનો વિષય બની ગયો છે
  • સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150 થી વધુ વાનગીઓ બનાવવામાં આવે છે
  • સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે

સુરત : વેજિટેરિયન- નોનવેજિટેરિયન સાથે સુરતમાં એગીટેરિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે. અનુમાન મુજબ રોજે સુરતમાં 17 લાખ થી વધુ ઈંડા લોકો રોજે ખાઈ જતા હોય છે. સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈંડાની લારીઓને લઈ વિવાદ ( issue of removal of nonveg lorries ) ચાલી રહ્યો છે. સુરતને બાદ રાખી રાજ્યના મોટાભાગના મહાનગરોમાં ઈંડાની લારીઓનું દબાણ તંત્ર હટાવી રહ્યું છે. લારીવાળા સહિત ઈંડા પ્રેમીઓમાં આ અંગે નિરાશા જોવા મળી રહી છે . ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની દોઢસોથી વધુ ( 150 egg recipes ) વાનગીઓ મળે છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે સુરતમાં ઈંડાના ચાહકો કેટલા છે. આ જ કારણ છે કે અત્યારે સુધી SMC તંત્ર દ્વારા આ મુદ્દે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પણ જાતનો સર્વે પણ હાથ ધરાયો નથી.

સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150થી વધુ વાનગીઓ બને છે

30 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા ભાવ

સુરતના નાનપુરા વિસ્તારમાં ઈંડાનું રેસ્ટોરન્ટ ચલાવનાર સંજય શાહુએ જણાવ્યું હતું કે, અમે દોઢસોથી વધુ ઈંડાની વાનગીઓ ( 150 egg recipes ) બનાવીએ છીએ. જે 30 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા સુધી છે. અમે 25થી 30 વાનગીઓ એવી બનાવીએ છે કે જે બીજે ક્યાંય પણ બનતી નથી અને હાલ જે ઈંડાની લારીઓને લઇ વિવાદ ( issue of removal of nonveg lorries ) ચાલી રહ્યો છે તે માત્ર દબાણને લઈને છે.

આ પણ વાંચોઃ જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

આ પણ વાંચોઃ Remove nonveg food from public display : જામનગરમાં ઈંડા કરીની લારીઓ હજુ હટી નથી ત્યાં તો રાજકારણ ગરમાયું

  • રાજ્યમાં ઈંડા વિવાદનો વિષય બની ગયો છે
  • સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150 થી વધુ વાનગીઓ બનાવવામાં આવે છે
  • સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે

સુરત : વેજિટેરિયન- નોનવેજિટેરિયન સાથે સુરતમાં એગીટેરિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે. અનુમાન મુજબ રોજે સુરતમાં 17 લાખ થી વધુ ઈંડા લોકો રોજે ખાઈ જતા હોય છે. સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈંડાની લારીઓને લઈ વિવાદ ( issue of removal of nonveg lorries ) ચાલી રહ્યો છે. સુરતને બાદ રાખી રાજ્યના મોટાભાગના મહાનગરોમાં ઈંડાની લારીઓનું દબાણ તંત્ર હટાવી રહ્યું છે. લારીવાળા સહિત ઈંડા પ્રેમીઓમાં આ અંગે નિરાશા જોવા મળી રહી છે . ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની દોઢસોથી વધુ ( 150 egg recipes ) વાનગીઓ મળે છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે સુરતમાં ઈંડાના ચાહકો કેટલા છે. આ જ કારણ છે કે અત્યારે સુધી SMC તંત્ર દ્વારા આ મુદ્દે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પણ જાતનો સર્વે પણ હાથ ધરાયો નથી.

સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150થી વધુ વાનગીઓ બને છે

30 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા ભાવ

સુરતના નાનપુરા વિસ્તારમાં ઈંડાનું રેસ્ટોરન્ટ ચલાવનાર સંજય શાહુએ જણાવ્યું હતું કે, અમે દોઢસોથી વધુ ઈંડાની વાનગીઓ ( 150 egg recipes ) બનાવીએ છીએ. જે 30 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા સુધી છે. અમે 25થી 30 વાનગીઓ એવી બનાવીએ છે કે જે બીજે ક્યાંય પણ બનતી નથી અને હાલ જે ઈંડાની લારીઓને લઇ વિવાદ ( issue of removal of nonveg lorries ) ચાલી રહ્યો છે તે માત્ર દબાણને લઈને છે.

આ પણ વાંચોઃ જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

આ પણ વાંચોઃ Remove nonveg food from public display : જામનગરમાં ઈંડા કરીની લારીઓ હજુ હટી નથી ત્યાં તો રાજકારણ ગરમાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.