ETV Bharat / city

'બાપની લાડકી દિકરી' કહેવતને લજવે તેવી ઘટના, બાપે જ 11 વર્ષીય પુત્રી પર આચર્યું દુષ્કર્મ, નરાધમની ધરપકડ

author img

By

Published : Nov 30, 2019, 5:07 PM IST

Updated : Nov 30, 2019, 9:31 PM IST

સુરત: શહેરમાં દિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. છેલ્લા 15 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. માન દરવાજા વિસ્તારમાં ફરી એક વાર સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી છે.

concept image
પ્રતિકાત્મક ફોટો

સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાને અગાઉના પતિ થકી સંતાનમાં 11 વર્ષની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ શુક્રવારે મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. જે સમયે તેણીનો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. તે દરમિયાન પિતાની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતાએ તેની 11 વર્ષની માસુમ દીકરીને પીંખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતાને કહી હતી.

સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યુ

પુત્રની વાત સાંભળતા જ માતાના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં મહિલા તેની પુત્રીને લઈ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના નિવેદનના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નરાધમ બાપે પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં જ નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પુત્રીની સામે તે નાના પુત્રને મારતો હતો, જેથી પુત્રીમાં ભયનો માહોલ રહે. બાદમાં આ જ વાત નો લાભ ઉઠાવી પિતા દ્વારા પુત્રી પર અવારનવાર દુષ્કર્મ થતું હતું. તો બીજી બાજુ જો તેણી કોઈને આ વાત ની જાણ કરશે તો તેને પણ ભાઈની જેમ માર મારવાની ધમકી આપતો હતો.

સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાને અગાઉના પતિ થકી સંતાનમાં 11 વર્ષની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ શુક્રવારે મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. જે સમયે તેણીનો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. તે દરમિયાન પિતાની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતાએ તેની 11 વર્ષની માસુમ દીકરીને પીંખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતાને કહી હતી.

સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યુ

પુત્રની વાત સાંભળતા જ માતાના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં મહિલા તેની પુત્રીને લઈ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના નિવેદનના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નરાધમ બાપે પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં જ નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પુત્રીની સામે તે નાના પુત્રને મારતો હતો, જેથી પુત્રીમાં ભયનો માહોલ રહે. બાદમાં આ જ વાત નો લાભ ઉઠાવી પિતા દ્વારા પુત્રી પર અવારનવાર દુષ્કર્મ થતું હતું. તો બીજી બાજુ જો તેણી કોઈને આ વાત ની જાણ કરશે તો તેને પણ ભાઈની જેમ માર મારવાની ધમકી આપતો હતો.

Intro:Use symbolic image


સુરત : શહેરમાંદિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મ ની ઘટનાઓમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા 15 દિવસ માં 3 દુષ્કર્મ ની ઘટનાઓ સામે આવી છે. ત્યારે માન દરવાજા વિસ્તારમાં ફરી એક વાર સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી.





Body:સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલા ને અગાઉ ના પતિ થકી સંતાન માં 11 વર્ષ ની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. તેણી નો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. દરમિયાન પિતા ની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતા એ તેની 11 વર્ષ ની માસુમ દીકરીને પીખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતા ને કહી હતી. પુત્ર ની વાત સાંભળતા જ માતા ના પગ તળિયે થી જમીન સરકી પડી હત્તી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદ માં મહિલા તેની પુત્રી ને લઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટના ની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકી ના નિવેદન ના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરાધમ બાપ દ્વારા પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.
Last Updated : Nov 30, 2019, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.