રાજકોટમાં હાલની ટ્રાફિકની સમસ્યા જોતા પોલીસે આ અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં લોકોએ પોતે પણ રાજકોટમાં ટ્રાફિકની પરિસ્થિતિ અંગે પોલીસ અધિકારીઓને સવાલો પૂછ્યા હતા. પોલીસે પણ લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોને આપ્યા સૂચન
રાજકોટ: શહેરમાં સોમવારે સાંજે હેમુગઢવી હોલમાં પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પોલીસે રાજકોટવાસીઓ પાસેથી ટ્રાફિક અંગેના સૂચનો લીધા હતા.
![રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોને આપ્યા સૂચન Rajkot police organized seminar for traffic awareness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5250817-thumbnail-3x2-rjd.jpg?imwidth=3840)
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે રાજકોટમાં ક્યા સ્થળે, કેટલા વાગ્યે અને ક્યા દિવસોમાં ટ્રાફિક વધુ થાય છે, તેનો સંપુર્ણ અભ્યાસ કરી લોકો સામે તેને પ્રેઝન્ટ કર્યું હતું. તેમજ પોલીસે લોકોને પણ ટ્રાફિક સહિત રોડ સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવવા માટે સુચવ્યું હતું.
રાજકોટમાં છેલ્લા 5 વર્ષના ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. જેને લઈને અકસ્માતમાં પણ વધારો થયો છે. જ્યારે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આ પ્રકરનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજકોટમાં હાલની ટ્રાફિકની સમસ્યા જોતા પોલીસે આ અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં લોકોએ પોતે પણ રાજકોટમાં ટ્રાફિકની પરિસ્થિતિ અંગે પોલીસ અધિકારીઓને સવાલો પૂછ્યા હતા. પોલીસે પણ લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે રાજકોટમાં ક્યા સ્થળે, કેટલા વાગ્યે અને ક્યા દિવસોમાં ટ્રાફિક વધુ થાય છે, તેનો સંપુર્ણ અભ્યાસ કરી લોકો સામે તેને પ્રેઝન્ટ કર્યું હતું. તેમજ પોલીસે લોકોને પણ ટ્રાફિક સહિત રોડ સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવવા માટે સુચવ્યું હતું.
રાજકોટમાં છેલ્લા 5 વર્ષના ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. જેને લઈને અકસ્માતમાં પણ વધારો થયો છે. જ્યારે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આ પ્રકરનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોએ આપ્યા સૂચન
રાજકોટ: રાજકોટમાં ગઈકાલે સાંજે હેમુગઢવી હોલમાં પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પોલીસે જ રાજકોટવાસીઓ પાસેથી ટ્રાફિક અંગેના નવા નવા સૂચનો લીધા હતા. રાજકોટમાં હાલની ટ્રાફિકની સમસ્યા જોઈને પોલીસ દ્વારા આ અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોએ પોતે પણ રાજકોટમાં ટ્રાફિકની પરિસ્થિતિ અંગે પોલીસ અધિકારીઓને સવાલો પૂછ્યા હતા અને પોલીસે પણ લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે રાજકોટમાં ક્યાં સ્થળે, કેટલા વાગે અને ક્યાં દિવસોમાં ટ્રાફિક વધુ થાય છે તેનો આખો અભ્યાસ કરી લોકો સામે તેને પ્રેઝન્ટ કર્યું હતું. તેમજ લોકોને પણ પોલીસે ટ્રાફિક સહિત રોડ સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવવા અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 5 વર્ષના ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. જેને લઈને અકસ્માતમાં પણ વધારો થયો છે. જ્યારે વાહનચાલકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આ પ્રકરનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બાઈટ- મનોજ અગ્રવાલ,પોલીસ કમિશ્નર, રાજકોટ
બાઈટ- પ્રભુદાસ રાજ, શહેરીજન, રાજકોટ
Body:રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોએ આપ્યા સૂચન
Conclusion:રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોએ આપ્યા સૂચન