ETV Bharat / city

ધોરાજી સજ્જડ બંધ:  વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા શનિવાર અને રવિવારે બજાર સ્વયંભૂ બંધ

author img

By

Published : Apr 10, 2021, 7:46 AM IST

રાજકોટ જિલ્લાનાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં લેવામાં આવી બેઠકમાં સર્વાનુમતે ધોરાજીમાં આવતીકાલે એટલે કે શનિવારે તેમજ રવિવારે સંપૂર્ણ પણે બંધ પાળશે. આ નિર્ણય ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો.

Rajkot Samachar
Rajkot Samachar

  • ધોરાજીમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો બંધનો નિર્ણય
  • તમામ રોજગાર ધંધા રહેશે બે દિવસ માટે બંધ
  • 30 જેટલા વિવિધ સંગઠનોના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે તેને અંકુશમાં લાવવા માટે તાત્કાલિક અસરથી ધોરાજીના તમામ ધંધા- રોજગાર બે દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે ધોરાજીના 30 જેટલા વિવિધ એસોસિયેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શનિવાર અને રવિવાર એમ બે દિવસ રહેશે સજ્જડ બંધ

આ પણા વાંચો : લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરાઈ

આ પણા વાંચો : સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ

આ અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તમામ વેપારીઓ, લારી- ગલ્લા વાળાઓ પણ કોરોના મહામારીને સમયને ધ્યાનમાં રાખી બે દિવસ સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

  • ધોરાજીમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો બંધનો નિર્ણય
  • તમામ રોજગાર ધંધા રહેશે બે દિવસ માટે બંધ
  • 30 જેટલા વિવિધ સંગઠનોના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે તેને અંકુશમાં લાવવા માટે તાત્કાલિક અસરથી ધોરાજીના તમામ ધંધા- રોજગાર બે દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે ધોરાજીના 30 જેટલા વિવિધ એસોસિયેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શનિવાર અને રવિવાર એમ બે દિવસ રહેશે સજ્જડ બંધ

આ પણા વાંચો : લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરાઈ

આ પણા વાંચો : સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ

આ અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તમામ વેપારીઓ, લારી- ગલ્લા વાળાઓ પણ કોરોના મહામારીને સમયને ધ્યાનમાં રાખી બે દિવસ સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.